ETV Bharat / state

ETV Bharat Exclusive: 3 દિવસમાં સરકારી બંગલા ખાલી કરવા પૂર્વ સાંસદોને આદેશ, ન કરે તો વીજળી, પાણી, ગટર લાઈન કપાશે

author img

By

Published : Oct 9, 2019, 8:05 PM IST

Updated : Oct 10, 2019, 9:01 AM IST

સુરત: પૂર્વ સાંસદો કે જેઓએ સરકારી બંગલાને અત્યાર સુધી ખાલી નથી કર્યા તેવા આશરે 40 જેટલા પૂર્વ સાંસદો આવનાર ત્રણ દિવસમાં સરકારી આવાસ ખાલી નહીં કરે તો તેમના આવાસની વીજળી, પાણી, અને ગટર લાઈન કાપી નાખવામાં આવશે. આ ચેતવણી પાર્લામેન્ટ હાઉસના ચેરમેન અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે આપી છે. સરકારી બંગલા ખાલી ન કરવા વાળા પૂર્વ સાસંદોમાં પપ્પુ યાદવ અને રંજન યાદવ જેવા બાહુબલી નેતાઓ પણ સામેલ છે.

ETV Bharat Exclusive

સુરત: પૂર્વ સાંસદો કે જેઓએ સરકારી બંગલાને અત્યાર સુધી ખાલી નથી કર્યા તેવા આશરે 40 જેટલા પૂર્વ સાંસદો આવનાર ત્રણ દિવસમાં સરકારી આવાસ ખાલી નહીં કરે તો તેમના આવાસની વીજળી, પાણી, અને ગટર લાઈન કાપી નાખવામાં આવશે. આ ચેતવણી પાર્લામેન્ટ હાઉસના ચેરમેન અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે આપી છે. સરકારી બંગલા ખાલી ન કરવા વાળા પૂર્વ સાસંદોમાં પપ્પુ યાદવ અને રંજન યાદવ જેવા બાહુબલી નેતાઓ પણ સામેલ છે.

3 દિવસમાં સરકારી બંગલા ખાલી કરવા પૂર્વ સાસંદોને આદેશ

સાંસદ તરીકે ચૂંટાઇને આવ્યા હોય અને કાર્યકાળ પૂર્ણ થઈ ગયા પછી પણ મળેલા સાંસદ આવાસને અત્યાર સુધી ખાલી ન કરનાર નેતાઓ સામે તવાઈ આવી છે. પાર્લામેન્ટ હાઉસ કમિટીના ચેરમેન સી.આર. પાટીલે ETV Bharatને જણાંવ્યુ હતું કે, આવા તમામ નેતાઓને મકાન ખાલી કરવા સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે અને આવનારા ત્રણ દિવસમાં જો તેઓ મકાન ખાલી નહીં કરે તો મકાનની વીજળી પાણી અને ગટર લાઈન જેવી સુવિધા કાપી નાખવામાં આવશે.

હાઉસિંગ કમિટી ચેરમેન સી.આર.પાટીલે વધુમાં જણાંવ્યુ હતું કે, કેટલાક પૂર્વ સાંસદો મકાન તો ખાલી કરી ચૂક્યા છે પરંતુ ત્યારબાદ તેમના આસિસ્ટન્ટ અથવા તો તેઓએ અન્ય લોકોને મકાન રહેવા આપી દીધા છે. તેઓને કહીં દેવામાં આવ્યુ છે કે, આવનાર દિવસોમાં સરકારી આવાસને ખાલી કરી આપે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 40 જેટલા આવા નેતાઓ છે જે પૂર્વ સાંસદ છે તેમ છતાં હાલ પણ સરકારી આવાસની સુખ સાહબી ભોગવી રહ્યા છે. જો આવનાર દિવસોમાં આ લોકો આવાસ ખાલી નહી કરે તો પોલીસ બંદોબસ્ત સાથે તેમનો સામાન બહાર કાઢવામાં આવી શકે છે. આ તમામ નેતાઓમાં બિહારના બાહુબલિ નેતા પપ્પુ યાદવ અને રંજન યાદવનું પણ નામ શામેલ છે જેઓને મકાન ખાલી કરવા માટે કહી દેવામાં આવ્યું છે.

સુરત: પૂર્વ સાંસદો કે જેઓએ સરકારી બંગલાને અત્યાર સુધી ખાલી નથી કર્યા તેવા આશરે 40 જેટલા પૂર્વ સાંસદો આવનાર ત્રણ દિવસમાં સરકારી આવાસ ખાલી નહીં કરે તો તેમના આવાસની વીજળી, પાણી, અને ગટર લાઈન કાપી નાખવામાં આવશે. આ ચેતવણી પાર્લામેન્ટ હાઉસના ચેરમેન અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે આપી છે. સરકારી બંગલા ખાલી ન કરવા વાળા પૂર્વ સાસંદોમાં પપ્પુ યાદવ અને રંજન યાદવ જેવા બાહુબલી નેતાઓ પણ સામેલ છે.

3 દિવસમાં સરકારી બંગલા ખાલી કરવા પૂર્વ સાસંદોને આદેશ

સાંસદ તરીકે ચૂંટાઇને આવ્યા હોય અને કાર્યકાળ પૂર્ણ થઈ ગયા પછી પણ મળેલા સાંસદ આવાસને અત્યાર સુધી ખાલી ન કરનાર નેતાઓ સામે તવાઈ આવી છે. પાર્લામેન્ટ હાઉસ કમિટીના ચેરમેન સી.આર. પાટીલે ETV Bharatને જણાંવ્યુ હતું કે, આવા તમામ નેતાઓને મકાન ખાલી કરવા સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે અને આવનારા ત્રણ દિવસમાં જો તેઓ મકાન ખાલી નહીં કરે તો મકાનની વીજળી પાણી અને ગટર લાઈન જેવી સુવિધા કાપી નાખવામાં આવશે.

હાઉસિંગ કમિટી ચેરમેન સી.આર.પાટીલે વધુમાં જણાંવ્યુ હતું કે, કેટલાક પૂર્વ સાંસદો મકાન તો ખાલી કરી ચૂક્યા છે પરંતુ ત્યારબાદ તેમના આસિસ્ટન્ટ અથવા તો તેઓએ અન્ય લોકોને મકાન રહેવા આપી દીધા છે. તેઓને કહીં દેવામાં આવ્યુ છે કે, આવનાર દિવસોમાં સરકારી આવાસને ખાલી કરી આપે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 40 જેટલા આવા નેતાઓ છે જે પૂર્વ સાંસદ છે તેમ છતાં હાલ પણ સરકારી આવાસની સુખ સાહબી ભોગવી રહ્યા છે. જો આવનાર દિવસોમાં આ લોકો આવાસ ખાલી નહી કરે તો પોલીસ બંદોબસ્ત સાથે તેમનો સામાન બહાર કાઢવામાં આવી શકે છે. આ તમામ નેતાઓમાં બિહારના બાહુબલિ નેતા પપ્પુ યાદવ અને રંજન યાદવનું પણ નામ શામેલ છે જેઓને મકાન ખાલી કરવા માટે કહી દેવામાં આવ્યું છે.

Intro:સુરત : પૂર્વ સાંસદો કે જેઓએ સરકારી બંગલા ને અત્યાર સુધી ખાલી નથી કર્યા એવા આશરે 40 જેટલા પૂર્વ સાંસદો આવનાર ત્રણ દિવસમાં સરકારી આવાસ ખાલી નહીં કરશે તો તેમના આવાસની વીજળી, પાણી, અને ગટર લાઈન કાપી નાખવામાં આવશે આ ચેતવણી પાર્લામેન્ટ હાઉસના ચેરમેન અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે આપી છે. ઉલ્લેખનીય છે કે આમાં પપ્પુ યાદવ અને રંજન યાદવ જેવા બાહુબલી નેતાઓ પણ સામેલ છે.

સાંસદ તરીકે ચૂંટાઇને આવ્યા હોય અને કાર્યકાળ પૂર્ણ થઈ ગયા પછી પણ મળેલા સાંસદ આવાસને અત્યાર સુધી ખાલી ન કરનાર નેતાઓ સામે તવાઈ આવી છે. પાર્લામેન્ટ હાઉસ કમિટીના ચેરમેન સીઆર પાટીલે ETV Bharat ને જણાવ્યુ હતુ કે આવા તમામ નેતાઓ ને મકાન ખાલી કરવા સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે અને આવનારા ત્રણ દિવસમાં જો તેઓ મકાન ખાલી નહીં કરે તો મકાનની વીજળી પાણી અને ગટર લાઈન જેવી સુવિધા કાપી નાખવામાં આવશે.

તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે કેટલાક પૂર્વ સાંસદો મકાન તો ખાલી કરી ચૂક્યા છે પરંતુ ત્યારબાદ તેમના આસિસ્ટન્ટ અથવા તો તેઓએ અન્ય લોકોને મકાન રહેવા આપી દીધા છે. તેઓને કહી દેવામાં આવ્યુ છે કે આવનાર દિવસોમાં સરકારી આવાસ ને ખાલી કરી આપે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ૪૦ જેટલા આવા નેતાઓ છે જે પૂર્વ સાંસદ છે તેમ છતાં હાલ પણ સરકારી આવાસની સુખ સાહબી ભોગવી રહ્યા છે. જો આવનાર દિવસોમાં આ લોકો આવાસ ખાલી નહી કરે તો પોલીસ બંદોબસ્ત સાથે તેમનો સામાન બહાર કાઢવામાં આવી શકે છે. આ તમામ નેતાઓમાં બિહારના બાહુબલિ નેતા પપ્પુ યાદવ અને રંજન યાદવનું પણ નામ શામેલ છે જેઓને મકાન ખાલી કરવા માટે કહી દેવામાં આવ્યુ છેBody:सूरत : पूर्व सांसद जिन्होंने अब तक सरकारी आवास को खाली नहीं किया है उनके लिए खास आदेश पारित किया गया है यह आदेश पार्लियामेंट हाउसिंग कमिटी के चेयरमैन ने दिया है इस आदेशा अनुसार आने वाले 3 दिनों में जो पूर्व सांसद जिन्हें मिले सरकारी आवास को खाली नहीं करते हैं तो आवास की बिजली पानी और गटर लाइन की सुविधा को काट दिया जाएगा

पार्लियामेंट हाउसिंग कमिटी के चेयरमैन सी आर पाटिल ने जानकारी दी है कि लगभग 40 ऐसे पूर्व सांसद है जिन्होंने अब तक सरकारी आवास यानी बंगले को खाली नहीं किया है उन्हें बंगला खाली करने के लिए 7 दिन का समय दिया गया है और 3 दिन के बाद आवास की बिजली पानी और गटर लाइन जैसी सुविधाओं को काट दिया जाएगा

साथ ही पाटिल ने यह बताया कि कई बंगले में पूर्व सांसदों ने अपने असिस्टेंट को या तो कई अन्य परिचित लोगों को रहने के लिए दे दिया है कमेटी का काम है कि सुप्रीम कोर्ट की गाइडलाइन के हिसाब से सरकारी आवास को खाली कराया जाए और इसी गाइडलाइन के अनुसार सभी पूर्व सांसदों को यह बंगले खाली करने का आदेश दिया गया है ।

गौर करने वाली बात यह भी है कि इन पूर्व सांसदों में बिहार के कद्दावर नेता रहे पप्पू यादव और रंजन यादव का भी नाम शामिल है । कमेटी आने वाले दिनों में जो पूर्व सांसद सरकारी बंगले को खाली नहीं करेंगे पुलिस की मदद से उनका सामान बंगले से बाहर भी निकालेगी ।Conclusion:બાઈટ : સી.અર.પાટીલ. (પાર્લામેન્ટ હાઉસિંગ કમિટી ચેરમેન)
Last Updated : Oct 10, 2019, 9:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.