ETV Bharat / state

આ સુરતીલાલાને મળશે અર્જુન એવોર્ડ, પરિવારમાં ખુશીનો માહોલ

સુરત: રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવા ભારત સરકારે નિર્ણય કર્યો છે.જેને લઈ ભારતીય ખેલાડીઓના કુલ 16 નામની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે.જેમાં બે ગુજરાતી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. જે પૈકી સુરતના હરમિત દેસાઈનું નામ જાહેર થતા પરિવારમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

author img

By

Published : Aug 18, 2019, 8:51 AM IST

Updated : Aug 18, 2019, 9:33 AM IST

ફાઇલ ફોટો

આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમાયેલી ટેબલ ટેનિસમાં સુરતના હરમિત દેસાઈએ ભારતને ગોલ્ડ મેડલ અપાવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.એટલું જ નહીં ટેબલ ટેનિસમાં તેણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી દેશનું નામ ઉજ્જવળ કર્યું હતું.હરમિત દેસાઈ સિવાય અન્ય 15 ખેલાડીઓ છે,જેમના નામની ભારત સરકારે અર્જુન એવોર્ડ માટે પદંગી કરી છે.જે પૈકી સુરતના હરમીત દેસાઈનો પણ સમાવેશ થાય છે.

હરમિત દેસાઈને મળશે અર્જુન એવોર્ડ

હરમીત દેસાઈના નામની અર્જુન એવોર્ડ માટેની જાહેરાત બાદ પરિવારમાં ખુશીનો માહોલ છે.સુરતમાં રહેતા માતા - પિતા અને ભાઈને સંબંધીઓ તરફથી હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.હરમિતના નામની જાહેરાત અર્જુન એવોર્ડ માટે થતા માતા - પિતા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.આ સાથે જ આગામી 29 મી તારીખના રોજ દિલ્લી ખાતે સરકાર દ્વારા તમામ 16 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરી રૂપિયા પાંચ લાખનું ઇનામ પણ આપવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમાયેલી ટેબલ ટેનિસમાં સુરતના હરમિત દેસાઈએ ભારતને ગોલ્ડ મેડલ અપાવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.એટલું જ નહીં ટેબલ ટેનિસમાં તેણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી દેશનું નામ ઉજ્જવળ કર્યું હતું.હરમિત દેસાઈ સિવાય અન્ય 15 ખેલાડીઓ છે,જેમના નામની ભારત સરકારે અર્જુન એવોર્ડ માટે પદંગી કરી છે.જે પૈકી સુરતના હરમીત દેસાઈનો પણ સમાવેશ થાય છે.

હરમિત દેસાઈને મળશે અર્જુન એવોર્ડ

હરમીત દેસાઈના નામની અર્જુન એવોર્ડ માટેની જાહેરાત બાદ પરિવારમાં ખુશીનો માહોલ છે.સુરતમાં રહેતા માતા - પિતા અને ભાઈને સંબંધીઓ તરફથી હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.હરમિતના નામની જાહેરાત અર્જુન એવોર્ડ માટે થતા માતા - પિતા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.આ સાથે જ આગામી 29 મી તારીખના રોજ દિલ્લી ખાતે સરકાર દ્વારા તમામ 16 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરી રૂપિયા પાંચ લાખનું ઇનામ પણ આપવામાં આવશે.

Intro:સુરત: રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને અર્જુન એવોર્ડ થી સન્માનિત કરવા ભારત સરકારે નિર્ણય કર્યો છે... જેને લઇ ભારતીય ખેલાડીઓ ના કુલ 16 નામોની જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે.. જેમાં બે ગુજરાતી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે...જે પૈકી સુરતના હરમિત દેસાઈ નું નામ જાહેર થતા પરિવાર માં હર્ષની લાગણી જોવા મળી....

Body:આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમાયેલી ટેબલ ટેનિસ માં સુરત ના હરમિત દેસાઈએ ભારત ને ગોલ્ડ મેડલ અપાવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.એટલું જ નહીં ટેબલ ટેનિસ માં તેણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી દેશનું નામ ઉજ્જવળ કર્યું હતું...હરમિત દેસાઈ સિવાય અન્ય 15 ખેલાડીઓ છે ,જેના નામની ભારત સરકારે અર્જુન એવોર્ડ માટે પદંગી કરી છે.જે પૈકી સુરત ના હરમીત દેસાઈ નો પણ સમાવેશ થાય છે.હરમીત દેસાઈ ના નામની અર્જુન એવોર્ડ માટેની જાહેરાત બાદ પરિવાર માં ખુશીનો માહોલ છે.સુરત રહેતા માતા - પિતા અને ભાઈ ને સંબંધીઓ તરફથી હાર્દિક શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.સંબંધીઓ દ્વારા હરમીત ના માતા - પિતાને બુકે આપી અભિનંદન આપવામાં આવી રહ્યા છે.ત્યારે હરમિત ના નામની જાહેરાત અર્જુન એવોર્ડ માટે થતાં માતા - પિતા ગર્વની લાગણી અનુભવી રહ્યા છે....Conclusion:આ સાથે જ આગામી 29 મી તારીખ ના રોજ દિલ્લી ખાતે સરકાર દ્વારા તમામ 16 ખેલાડીઓ ને અર્જુન એવોર્ડ થી સન્માનિત કરી રૂપિયા પાંચ લાખનું ઇનામ પણ આપવામાં આવશે...

બાઈટ : અર્ચના દેસાઈ (માતા)
બાઈટ : રાજુ દેસાઈ (પિતા)
Last Updated : Aug 18, 2019, 9:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.