ETV Bharat / state

સુરત ગ્રામ્યમાં બુધવારે કોરાનાના વધું 75 પોઝિટિવ કેસ નોંધાયા - Corona News

સુરત ગ્રામ્યમાં બુધવારે કોરાનાના 75 પોઝિટિવ કેસ નોંધાયા હતા. કોરાના લીધે એક દર્દીનું મોત પણ થયું હતું. તેમજ વધુ 88 દર્દીઓ સ્વસ્થ થયા છે. ગ્રામ્યમાં હાલ 1279 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગામ્યમાં કોરોનાના કુલ કેસનો આંક 31,429 પર પહોંચ્યો છે. જ્યારે 463 લોકોના મોત થયા છે.

સુરત ગ્રામ્યમાં બુધવારે કોરાનાના વધું 75 પોઝિટિવ કેસ નોંધાયા
સુરત ગ્રામ્યમાં બુધવારે કોરાનાના વધું 75 પોઝિટિવ કેસ નોંધાયા
author img

By

Published : Jun 3, 2021, 7:02 PM IST

  • પોઝિટિવ દર્દી કરતા મંગળવારે સ્વસ્થ વધુ દર્દી થયા
  • કોરાનાના નવા 75 પોઝિટિવ કેસ નોંધાયા
  • કામરેજ તાલુકામાં 1 દર્દીનું મોત નોંધાયું

સુરતઃ ગ્રામ્યમાં બુધવારે કોરાનાના પોઝિટિવ કેસ કરતા સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા વધુ નોંધાઇ હતી. બુધવારે ગ્રામ્યમાં કોરાનાના 75 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાના કારણે કામરેજ તાલુકામા 1 દર્દીનું મોત નોંધાયું હતું. મંગળવારે વધુ 88 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી હતી. હાલ 1279 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્યાર સુધી ગ્રામ્યમાં 31,479 કોરાના કેસ નોંધાયા છે અને 463 દર્દીઓના મોત થયા છે.

આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં મંગળવારે કોરાનાના 80 પોઝિટિવ કેસ નોંધાયા

ઉમરપાડા તાલુકામાં એકપણ કેસ નહી

મંગળવારે આદિવાસી વિસ્તાર ગણતા ઉમરપાડા તાલુકામા એકપણ કેસ નોંધાયો ન હતો. જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો ચોર્યાસી 2, ઓલપાડ 3, કામરેજ 9, પલસાણા 21, બારડોલી 5, મહુવા 18, માંડવી 11, માંગરોલમાં 6 કેસ નોંધાયા હતા.

  • પોઝિટિવ દર્દી કરતા મંગળવારે સ્વસ્થ વધુ દર્દી થયા
  • કોરાનાના નવા 75 પોઝિટિવ કેસ નોંધાયા
  • કામરેજ તાલુકામાં 1 દર્દીનું મોત નોંધાયું

સુરતઃ ગ્રામ્યમાં બુધવારે કોરાનાના પોઝિટિવ કેસ કરતા સ્વસ્થ થયેલા દર્દીની સંખ્યા વધુ નોંધાઇ હતી. બુધવારે ગ્રામ્યમાં કોરાનાના 75 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાના કારણે કામરેજ તાલુકામા 1 દર્દીનું મોત નોંધાયું હતું. મંગળવારે વધુ 88 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવી હતી. હાલ 1279 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્યાર સુધી ગ્રામ્યમાં 31,479 કોરાના કેસ નોંધાયા છે અને 463 દર્દીઓના મોત થયા છે.

આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં મંગળવારે કોરાનાના 80 પોઝિટિવ કેસ નોંધાયા

ઉમરપાડા તાલુકામાં એકપણ કેસ નહી

મંગળવારે આદિવાસી વિસ્તાર ગણતા ઉમરપાડા તાલુકામા એકપણ કેસ નોંધાયો ન હતો. જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો ચોર્યાસી 2, ઓલપાડ 3, કામરેજ 9, પલસાણા 21, બારડોલી 5, મહુવા 18, માંડવી 11, માંગરોલમાં 6 કેસ નોંધાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.