ETV Bharat / state

અમદાવાદમાં પાણી કાપ! કયા-કયા વિસ્તારમાં ક્યાં સુધી નહીં મળે પાણી, નોંધી લો ! - WATER CUT IN AHMEDABAD

અમદાવાદના અનેક વિસ્તારમાં સાંજ સુધી પાણી કાપ રહેશે. અમદાવાદના કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન લાઈનમાં લીકેજ રીપેરીંગના કામ લઈને પાણી બંધ રહેશે.

અમદાવાદના અનેક વિસ્તારમાં સાંજ સુધી પાણી કાપ રહેશે
અમદાવાદના અનેક વિસ્તારમાં સાંજ સુધી પાણી કાપ રહેશે (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 4, 2025, 10:09 AM IST

અમદાવાદ: શહેરમાં પાણી કાપ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારમાં સાંજ સુધી પાણી કાપ રહેશે. અમદાવાદના કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન લાઈનમાં લીકેજ રીપેરીંગના કામ લઈને પાણી બંધ રહેશે. અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોન, મધ્ય ઝોનમાં પાણી કાપ રહેશે. જેથી વિસ્તારમાં રહેતા લોકોને પાણી નહીં મળે.

લાઈન લીકેજ હોવાથી પાણી નહી મળે: કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન લાઈનમાં લીકેજ હોવાના લીધે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ દૂર કરવા મોટર લાઈન બંધ કરવામાં આવશે. પશ્ચિમ, ઉત્તર મધ્ય ઝોનમાં પાણી નહી મળે. મળતી માહિતી મુજબ 5 ફેબ્રુઆરીથી પાણીનો જથ્થો રાબેતા મુજબ મળશે. જ્યાં સુધીં પાણી નહીં મળે ત્યાં સુધી અમદાવાદના રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

લાઈન રીપેરિંગની કામગીરી કરાશે: અમદાવાદ શહેરમાં પાણી કાપની સર્જાવવાનું મુખ્ય કારણ મેઈન લાઈનમાં લીકેજ રીપેરિંગની કામગીરી છે. ત્યારે કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં લાઈન મેન્ટેઈનન્સ રીપેરિંગની કામગીરી ચાલી રહી હોવાથી પાણીનો કાપ મુકવામાં આવ્યો છે. અમદાવાદના મોટેરા, ચાંદખેડા, રાણીપ અને હાંસોલ વિસ્તારના લોકોને પાણી નહી મળે.

આ પણ વાંચો:

  1. અમદાવાદના નવા કલેકટરે ચાર્જ સંભાળ્યો, જાણો કોણ છે "IAS સુજીત કુમાર"
  2. ઓઢવ બાદ હવે રાણીપમાં ડિમોલિશન? 288 ઘરોને AMCએ નોટિસ આપતા સ્થાનિકોનો હોબાળો

અમદાવાદ: શહેરમાં પાણી કાપ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારમાં સાંજ સુધી પાણી કાપ રહેશે. અમદાવાદના કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન લાઈનમાં લીકેજ રીપેરીંગના કામ લઈને પાણી બંધ રહેશે. અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોન, મધ્ય ઝોનમાં પાણી કાપ રહેશે. જેથી વિસ્તારમાં રહેતા લોકોને પાણી નહીં મળે.

લાઈન લીકેજ હોવાથી પાણી નહી મળે: કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન લાઈનમાં લીકેજ હોવાના લીધે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી કાપ દૂર કરવા મોટર લાઈન બંધ કરવામાં આવશે. પશ્ચિમ, ઉત્તર મધ્ય ઝોનમાં પાણી નહી મળે. મળતી માહિતી મુજબ 5 ફેબ્રુઆરીથી પાણીનો જથ્થો રાબેતા મુજબ મળશે. જ્યાં સુધીં પાણી નહીં મળે ત્યાં સુધી અમદાવાદના રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

લાઈન રીપેરિંગની કામગીરી કરાશે: અમદાવાદ શહેરમાં પાણી કાપની સર્જાવવાનું મુખ્ય કારણ મેઈન લાઈનમાં લીકેજ રીપેરિંગની કામગીરી છે. ત્યારે કોતરપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં લાઈન મેન્ટેઈનન્સ રીપેરિંગની કામગીરી ચાલી રહી હોવાથી પાણીનો કાપ મુકવામાં આવ્યો છે. અમદાવાદના મોટેરા, ચાંદખેડા, રાણીપ અને હાંસોલ વિસ્તારના લોકોને પાણી નહી મળે.

આ પણ વાંચો:

  1. અમદાવાદના નવા કલેકટરે ચાર્જ સંભાળ્યો, જાણો કોણ છે "IAS સુજીત કુમાર"
  2. ઓઢવ બાદ હવે રાણીપમાં ડિમોલિશન? 288 ઘરોને AMCએ નોટિસ આપતા સ્થાનિકોનો હોબાળો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.