સાબરકાંઠાઃ વડાલીમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોનો ત્રાસ યથાવત હતો. જો કે, સાબરકાંઠા જિલ્લા પોલીસની કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાના પગલે શુક્રવારે વધુ એક યુવકે ઝેરી ગોળી ખાઇને પોતાનું જીવન ટુંકાવ્યું છે. જો કે, આરોપીઓમાં એક પોલીસ કોન્સ્ટેબલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે હવે સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ સર્જાયો છે.
વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે જીવન ટુકાવ્યું, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો - sabarkantha letest news
સાબરકાંઠાના વડાલીમાં શુક્રવારે વ્યાજખોરોના ત્રાસના પગલે સેલફોસની ગોળી ખાઇ આપઘાત કરનાર 30 વર્ષીય યુવકનું મોત થવાના મામલે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને આરોપીઓને તાત્કાલિક અટકાયત બાદ જ મૃતદેહ સ્વીકારવાની વાત કરતા સમગ્ર જિલ્લામાં ભારે ખળભળાટ સર્જાયો છે. જો કે, આરોપીઓમાં એક આરોપી પોલીસ કોન્સ્ટેબલ હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે પોલીસ સામે પોલીસ કેવા પગલાં ભરે છે. તે પણ મહત્વનું બની રહે છે.
![વડાલીમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે જીવન ટુકાવ્યું, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો aa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6083029-thumbnail-3x2-jgidf.jpg?imwidth=3840)
સાબરકાંઠાના વડાલીમાં વ્યાજખોરોના પગલે મૃતકના પરિવારજનો બન્યા મક્કમ, આરોપીઓ ઝડપાય નહિ ત્યાં સુધી મૃતદેહ નહિ લેવાય
સાબરકાંઠાઃ વડાલીમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોનો ત્રાસ યથાવત હતો. જો કે, સાબરકાંઠા જિલ્લા પોલીસની કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાના પગલે શુક્રવારે વધુ એક યુવકે ઝેરી ગોળી ખાઇને પોતાનું જીવન ટુંકાવ્યું છે. જો કે, આરોપીઓમાં એક પોલીસ કોન્સ્ટેબલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે હવે સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ સર્જાયો છે.
સાબરકાંઠાના વડાલીમાં વ્યાજખોરોના પગલે મૃતકના પરિવારજનો બન્યા મક્કમ, આરોપીઓ ઝડપાય નહિ ત્યાં સુધી મૃતદેહ નહિ લેવાય
સાબરકાંઠાના વડાલીમાં વ્યાજખોરોના પગલે મૃતકના પરિવારજનો બન્યા મક્કમ, આરોપીઓ ઝડપાય નહિ ત્યાં સુધી મૃતદેહ નહિ લેવાય