ETV Bharat / state

સાબરકાંઠામાં વધતાં તીડના આતંક સામે તંત્રના નિષ્ક્રિય પ્રયાસો - Sabarkantha news

સાબરકાંઠાઃ ગુજરાતમાં તીડનું આક્રમણ વધતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે બનાસકાંઠાથી માંડીને મહેસાણા જિલ્લો ત્યારબાદ હવે સાબરકાંઠામાં વ્યાપક પ્રમાણમાં તીડ આવતા ખેડૂત આલમમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

સાબરકાંઠા
સાબરકાંઠા
author img

By

Published : Dec 25, 2019, 2:42 PM IST

સાબરકાંઠાના પોશીના અને ખેડબ્રહ્મા વિસ્તારમાં તીડનો આતંક વધી રહ્યો છે. જેનાથી ખેડૂતોમાં નુકસાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો તીડને ભગાવવા માટે ઢોલ વગાડે, દવાઓનો છંટકાવ કરે છે અને ખેતરમાં ટાયર સળગાવે છે. પરંતુ તેનું કોઈ ખાસ પરિણામ જોવા મળતુ નથી. તેથી આર્થિક નુકસાનીનો ભોગ બનેલા ખેડૂતો તંત્રને પાસે મદદ માગી રહ્યાં છે.

સાબરકાંઠામાં વધતાં તીડના આતંક સામે તંત્રના નિષ્ક્રિય પ્રયાસો

દિવસેને દિવસે તીડ આતંક વધી રહ્યો છે. પવનની દિશા પ્રમાણે તીડનો કહેર સમગ્ર ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે. જેની સામે સરકારના દ્વારા લેવાતા પગલાં વામણા સાબિત થઈ રહ્યાં છે. ત્યારે તીડરૂપી આતંક સાબરકાંઠાથી અરવલ્લી તરફ આગળ વધી રહ્યો છે.

હાલમાં તંત્ર દ્વારા ચારથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં તીડ આવી રહ્યા છે. જેની સામે 20થી 25 લોકો દ્વારા દવાનો છંટકાવ કરવાના પગલે તીડ રોકવાનો પ્રયાસ તદ્દન નિરર્થક સાબિત થઇ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં તીડરૂપી આફત ખેડૂતોને કેટલા રડાવશે એ તો આગામી સમય જ બતાવશે.

સાબરકાંઠાના પોશીના અને ખેડબ્રહ્મા વિસ્તારમાં તીડનો આતંક વધી રહ્યો છે. જેનાથી ખેડૂતોમાં નુકસાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો તીડને ભગાવવા માટે ઢોલ વગાડે, દવાઓનો છંટકાવ કરે છે અને ખેતરમાં ટાયર સળગાવે છે. પરંતુ તેનું કોઈ ખાસ પરિણામ જોવા મળતુ નથી. તેથી આર્થિક નુકસાનીનો ભોગ બનેલા ખેડૂતો તંત્રને પાસે મદદ માગી રહ્યાં છે.

સાબરકાંઠામાં વધતાં તીડના આતંક સામે તંત્રના નિષ્ક્રિય પ્રયાસો

દિવસેને દિવસે તીડ આતંક વધી રહ્યો છે. પવનની દિશા પ્રમાણે તીડનો કહેર સમગ્ર ગુજરાતમાં ફેલાઈ રહ્યો છે. જેની સામે સરકારના દ્વારા લેવાતા પગલાં વામણા સાબિત થઈ રહ્યાં છે. ત્યારે તીડરૂપી આતંક સાબરકાંઠાથી અરવલ્લી તરફ આગળ વધી રહ્યો છે.

હાલમાં તંત્ર દ્વારા ચારથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં તીડ આવી રહ્યા છે. જેની સામે 20થી 25 લોકો દ્વારા દવાનો છંટકાવ કરવાના પગલે તીડ રોકવાનો પ્રયાસ તદ્દન નિરર્થક સાબિત થઇ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં તીડરૂપી આફત ખેડૂતોને કેટલા રડાવશે એ તો આગામી સમય જ બતાવશે.

Intro:ગુજરાતમાં તીડનું આક્રમણ વધતા ખેડૂતો વ્યાપક પ્રમાણમાં નુકશાની ભીતિ સેવાઇ રહી છે ત્યારે બનાસકાંઠા થી માંડીને મહેસાણા જિલ્લો ત્યાર બાદ હવે સાબરકાંઠામાં વ્યાપક પ્રમાણમાં તીડ આવતા ખેડૂત આલમ માં ચિંતા ના વાદળો ઘેરાયા છે.
Body:
સાબરકાંઠાના પોશીના અને ખેડબ્રહ્મા વિસ્તારમાં તીડ નો પ્રકોપ થતા વ્યાપક પ્રમાણમાં નુકશાની ભીતિ સેવાઈ રહી છે કરોડોની સંખ્યામાં તિડ આવતા ખેડૂત આલમ માં વ્યાપક ની સંભાવના સેવાઇ રહી છે. સાથોસાથ પહાડી એરિયામાં હોય કે ખેતરો તીડ ને ભગાડવા માટે ઠોલ નગારા થી પણ અથાક પ્રયાસો સ્થાનિકો કરે છે તેમજ તંત્ર દ્વારા દવાનો છંટકાવ પણ પહાડી વિસ્તારોમાં કરવામાં આવી રહ્યો છે જોકે કરોડોની સંખ્યામાં આવી રહેલા તીડો ની સામે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલા વામણા પુરવાર થઈ રહ્યાં છે.જોકે જેમ જેમ પવન ની દીશા ના આધારે લાગી રહ્યું છે કે તીડ રૂપી આફત સમગ્ર સાબરકાંઠા માં તો અરવલ્લી માં પહોંચી શકે છે.

હાલમાં વહીવટી તંત્ર નિષ્ક્રિય ગણી શકાય કેમ છે એ તરફ ચારથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં તીડ આવી રહ્યા છે એની સામે 20 થી 25 લોકો દ્વારા દવાનો છંટકાવ કરવાના પગલે તીડ રોકવાનો પ્રયાસ તદ્દન નિરર્થક સાબિત થઇ રહ્યો છે ત્યારે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં તીડ રૂપી આફત ખેડૂતોને કેટલા રડાવશે એ તો આગામી સમય જ બતાવશે.

બાઈટ: વી કે પટેલ, ખેતીવાડી અધિકારી સાબરકાંઠાConclusion:જોકે સરકાર સહિત પ્રશાસન તંત્ર તીડના વધતા પ્રકોપ સામે ઠોસ પગલા નહિ ઉઠાવે તો જિલ્લાના ખેડૂતોને વધુ એકવાર રાતા પાણીએ રડવાનો વારો આવશે ત્યારે જોવું એ રહી છે કે સરકાર સહિત પ્રશાસન તંત્ર આ મુદ્દે કેટલાક ગંભીર બને છે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.