ETV Bharat / state

સાબરકાંઠામાં આમ આદમી પાર્ટીએ કૃષિ બિલના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું - Agriculture Bill Protest

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલનો વિરોધ વિવિધ વિપક્ષી પાર્ટીઓ કરી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીએ આ બિલના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત કલેક્ટર ઓફિસની બહાર દેખાવ પણ કર્યા હતા.

સાબરકાંઠામાં આમ આદમી પાર્ટીએ કૃષિ બિલના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
સાબરકાંઠામાં આમ આદમી પાર્ટીએ કૃષિ બિલના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
author img

By

Published : Sep 24, 2020, 8:50 PM IST

સાબરકાંઠાઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલનો વિરોધ વિવિધ વિપક્ષી પાર્ટીઓ કરી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીએ આ બિલના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત કલેક્ટર ઓફિસની બહાર દેખાવ પણ કર્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણેય કૃષિ બિલને આમ આદમી પાર્ટીએ ખેડૂત વિરોધી ગણાવ્યા હતા અને તાત્કાલિક ધોરણે આ કાયદો પરત ખેંચવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

સાબરકાંઠામાં આમ આદમી પાર્ટીએ કૃષિ બિલના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
સાબરકાંઠામાં આમ આદમી પાર્ટીએ કૃષિ બિલના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

કેન્દ્ર સરકાર કોઈ પગલા નહીં લે તો રાજ્યવ્યાપી વિરોધ કરવાની પણ રજૂઆત કરી હતી. જોકે, વિવિધ આંદોલન અને રજૂઆતની સાથોસાથ કેન્દ્ર સરકારે આ કાયદાની ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કરતા કહ્યું કે, વિરોધાભાસ વચ્ચે ખેડૂતો માટે બનાવાયેલા આ કાયદો કેટલી સફળતા અપાવે છે તે આગામી સમય જ બતાવશે.

સાબરકાંઠાઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલનો વિરોધ વિવિધ વિપક્ષી પાર્ટીઓ કરી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીએ આ બિલના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત કલેક્ટર ઓફિસની બહાર દેખાવ પણ કર્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણેય કૃષિ બિલને આમ આદમી પાર્ટીએ ખેડૂત વિરોધી ગણાવ્યા હતા અને તાત્કાલિક ધોરણે આ કાયદો પરત ખેંચવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

સાબરકાંઠામાં આમ આદમી પાર્ટીએ કૃષિ બિલના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
સાબરકાંઠામાં આમ આદમી પાર્ટીએ કૃષિ બિલના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

કેન્દ્ર સરકાર કોઈ પગલા નહીં લે તો રાજ્યવ્યાપી વિરોધ કરવાની પણ રજૂઆત કરી હતી. જોકે, વિવિધ આંદોલન અને રજૂઆતની સાથોસાથ કેન્દ્ર સરકારે આ કાયદાની ખેડૂતો માટે આશીર્વાદરૂપ ગણાવી છે. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કરતા કહ્યું કે, વિરોધાભાસ વચ્ચે ખેડૂતો માટે બનાવાયેલા આ કાયદો કેટલી સફળતા અપાવે છે તે આગામી સમય જ બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.