ETV Bharat / state

વ્યસનમુક્તિથી લઇને ગૌહત્યા અટકાવવાનો સંદેશ આપવા કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા

કશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા કરી વ્યસનમુક્તિથી લઇ ગૌહત્યા અટકાવવા સુધીના ક્રાંતિકારી વિચારો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય સંત કમલેશ મુનિ શનિવારે સાબરકાંઠાના ઇડર સુધી પહોંચ્યા હતા, જ્યાં તેમણે આગામી સમયમાં ભારતને વિશ્વ ગુરુ બનાવવા અંગે યુવાનોને અત્યારથી જ કામે લાગવા હાકલ કરી હતી.

author img

By

Published : Apr 10, 2021, 7:53 PM IST

કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા
કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા
  • કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા
  • રાષ્ટ્રીય સંત કમલેશ મુનિ દ્વારા 70 હજાર કિલોમીટરની પદયાત્રા સંપૂર્ણ
  • ગાય તેમજ વ્યસનમૂકતી માટેનો અનેરો પ્રયાસ
    કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા
    કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા

સાબરકાંઠા: ઇડર જૈનાલય ખાતે 70 હજાર કિલોમીટરથી પણ વધુની પદયાત્રા કરી રાષ્ટ્રીય સંત કમલ મુનિ કમલેશ શનિવારે ઇડર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં ભારત દેશ ધર્મ, અહિંસા, શાંતિ અને પર્યાવરણ અંતર્ગત સમગ્ર વિશ્વને રાહ ચીંધી રહ્યું છે. ગાયમાતા એ પૃથ્વીનું વરદાન છે જેથી તેનું જતન અને સંરક્ષણ થવું જરૂરી છે. વ્યસનથી આ દેશ બરબાદ થઈ રહ્યો છે જેથી વ્યસનથી યુવાવર્ગ સહિત તમામ લોકોએ દૂર રહેવાની જરૂરિયાત છે. આવા 9 જેટલા વિવિધ મુદ્દાઓને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી 80,000 કિલોમીટર સુધીની પદયાત્રા થઈ રહી છે.

કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા
કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા

શા માટે યોજાઇ પદયાત્રા?

કમલ મુની કમલેશે જણાવ્યું હતું કે આગામી સમયમાં આ માટે હવે ગુજરાતથી કન્યાકુમારી સુધી 10,000 કિલોમીટર પર યાત્રા પુરી કરી દેશમાં છેવાડાના વ્યક્તિ સુધી આ સંદેશ પહોંચી તે માટેનો પ્રયાસ થઈ રહ્યો છે જેમાં સૌ કોઈ ભાગીદાર બને તે રાષ્ટ્રહિત માટે જરૂરી છે. હાલમાં કોરોના મહામારી મામલે તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન એ કોઈ અંતિમ વિકલ્પ નથી. કોરોના માટે માસ્ક, સેનેટાઈઝર અને સામાજિક અંતર સહિત ગાઈડલાઈન્સનું પાલન જ હરાવી શકે તેમ છે. આથી તેનું અનુસરણ કરવું તે પણ રાષ્ટ્ર હિત માટેનું પગલું છે.

  • કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા
  • રાષ્ટ્રીય સંત કમલેશ મુનિ દ્વારા 70 હજાર કિલોમીટરની પદયાત્રા સંપૂર્ણ
  • ગાય તેમજ વ્યસનમૂકતી માટેનો અનેરો પ્રયાસ
    કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા
    કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા

સાબરકાંઠા: ઇડર જૈનાલય ખાતે 70 હજાર કિલોમીટરથી પણ વધુની પદયાત્રા કરી રાષ્ટ્રીય સંત કમલ મુનિ કમલેશ શનિવારે ઇડર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં ભારત દેશ ધર્મ, અહિંસા, શાંતિ અને પર્યાવરણ અંતર્ગત સમગ્ર વિશ્વને રાહ ચીંધી રહ્યું છે. ગાયમાતા એ પૃથ્વીનું વરદાન છે જેથી તેનું જતન અને સંરક્ષણ થવું જરૂરી છે. વ્યસનથી આ દેશ બરબાદ થઈ રહ્યો છે જેથી વ્યસનથી યુવાવર્ગ સહિત તમામ લોકોએ દૂર રહેવાની જરૂરિયાત છે. આવા 9 જેટલા વિવિધ મુદ્દાઓને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે જમ્મુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી 80,000 કિલોમીટર સુધીની પદયાત્રા થઈ રહી છે.

કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા
કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા

શા માટે યોજાઇ પદયાત્રા?

કમલ મુની કમલેશે જણાવ્યું હતું કે આગામી સમયમાં આ માટે હવે ગુજરાતથી કન્યાકુમારી સુધી 10,000 કિલોમીટર પર યાત્રા પુરી કરી દેશમાં છેવાડાના વ્યક્તિ સુધી આ સંદેશ પહોંચી તે માટેનો પ્રયાસ થઈ રહ્યો છે જેમાં સૌ કોઈ ભાગીદાર બને તે રાષ્ટ્રહિત માટે જરૂરી છે. હાલમાં કોરોના મહામારી મામલે તેમણે જણાવ્યું હતું કે લોકડાઉન એ કોઈ અંતિમ વિકલ્પ નથી. કોરોના માટે માસ્ક, સેનેટાઈઝર અને સામાજિક અંતર સહિત ગાઈડલાઈન્સનું પાલન જ હરાવી શકે તેમ છે. આથી તેનું અનુસરણ કરવું તે પણ રાષ્ટ્ર હિત માટેનું પગલું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.