ETV Bharat / state

વીરપુર જલારામધામમાં રામકથા સાંભળવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા - Virpur Jalaramdham

વીરપુર જલારામધામમાં ચાલી રહેલા અન્નક્ષેત્ર દ્રિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત રામકથામાં રાજકીય તેમજ સામાજીક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વીરપુર
વીરપુર
author img

By

Published : Jan 24, 2020, 10:10 PM IST

વીરપુર: વીરપુરના જલારામધામમાં અન્નક્ષેત્ર દ્રિ-શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથામાં રાજકીય તેમજ સામાજીક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વીરપુર જલારામધામમાં રામકથા સાંભળવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

પૂજ્ય સંત શ્રી જલારામબાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્ર સદાવ્રતને 200 વર્ષે પૂર્ણ થતાં દ્રિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત પૂજય મોરારીબાપુની રામકથામાં આજે સાતમા દિવસે કથાને સાંભળવા લોકો બહોળી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કથાને સાંભવવા ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયા તેમજ ગુજરાત ગૌ સેવા આયોગ ચેરમેન ડૉ.વલ્લભભાઈ કથીરિયાએ પૂજ્ય મોરારીબાપુની રામકથા સાંભળ્યા બાદ આરતીનો પણ લ્હાવો લીધો હતો.

વીરપુર: વીરપુરના જલારામધામમાં અન્નક્ષેત્ર દ્રિ-શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રામકથામાં રાજકીય તેમજ સામાજીક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વીરપુર જલારામધામમાં રામકથા સાંભળવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

પૂજ્ય સંત શ્રી જલારામબાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્ર સદાવ્રતને 200 વર્ષે પૂર્ણ થતાં દ્રિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત પૂજય મોરારીબાપુની રામકથામાં આજે સાતમા દિવસે કથાને સાંભળવા લોકો બહોળી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ કથાને સાંભવવા ગુજરાત રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયા તેમજ ગુજરાત ગૌ સેવા આયોગ ચેરમેન ડૉ.વલ્લભભાઈ કથીરિયાએ પૂજ્ય મોરારીબાપુની રામકથા સાંભળ્યા બાદ આરતીનો પણ લ્હાવો લીધો હતો.

Intro:એન્કર :- વીરપુર જલારામધામ માં ચાલી રહેલ અન્નક્ષેત્ર દ્રિ - શતાબ્દી મહોત્સવ રામકથા માં રાજકીય તેમેજ સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વિઓ :- પૂજ્ય સંત શ્રી જલારામબાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્ર સદાવ્રત ને 200 વર્ષે પૂર્ણ થતાં દ્રિ - શતાબ્દી મહોત્સવ અંતર્ગત પૂજય મોરારીબાપુની રામ કથા માં આજે સાતમા દિવસે કથા નું શ્રવણ કરવા બહોળી સંખ્યા માં શ્રોતાઓ, ભક્તજનો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા તેમજ ગુજરાત ગૌ સેવા આયોગ ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા એ પૂજ્ય મોરારીબાપુ ની રામકથા શ્રવણ કરી આરતી ઉતારી હતી.


Body:બાઈટ - જયેશભાઇ રાદડિયા (કેબિનેટ પ્રધાન - ગુજરાત રાજ્ય)


Conclusion:થબલેન ફોટો - કથા સ્થળ ના ફોટા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.