ETV Bharat / state

ધોરાજીમાં કમોસમી વરસાદના પગલે પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી - Damage to farmers

રાજકોટઃ પંથકમાં ચોમાસામાં વરસાદ મન મુકીને પણ વરસ્યો અને ધાર્યા કરતાં વધારે વરસતા ખેડૂતના પાકોને પણ ભારે નુકશાન પહોંચ્યું છે. જેમાં ખેડૂતોના મોંઘા ભાવના જંતુનાશક દવાઓ તથા બિયારણોનો ખર્ચ પણ માથે પડ્યો હતો. જેના પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. તેમ છતાં ખેડૂતોને શિયાળું પાક લેવાં માટે અપેક્ષા હતી તે પણ ઠગારી નીવડી કારણે કે બે દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો.

ધોરાજી પંથકમાં કમૌસમી વરસાદના પગલે પાક નિષ્ફળ
author img

By

Published : Nov 2, 2019, 5:44 PM IST

Updated : Nov 2, 2019, 5:50 PM IST

કમોસમી વરસાદને પગલે મગફળી, કપાસને ભારે નુકશાન થયુ હતું. ખેડૂતોને પડતાં પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે, ત્યારે સરકાર દ્વારા રાજકોટ જીલ્લાનાં પાક વિમાનાં પ્રિમીયમ ભરેલા હોય તેવાં તમામ ખેડૂતોને તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતીપાકમાં કાપણી થયેલ હોય તો 72 કલાકમા વીમા કંપનીને અરજી કે કંપનીનાં ટોલ ફ્રી નંબર 180030024088 પર નોંધણી કરાવી એવું જણાવ્યું હતું, પણ જે ટોલ ફ્રી નંબર આપેલ છે, તે બંધ આવે છે તો ખેડૂતો કયા નંબર પર નોંધણી કરાવી શકે, સરકારે ખેડૂતોની મજાક કરી હોય તેવુ ખેડૂતોને લાગી રહ્યું છે.

ધોરાજી પંથકમાં કમૌસમી વરસાદના પગલે પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી

તેમ છતાં ગુજરાતમાં 150 કરોડ ચૂકવવાની વાત કરી છે પણ ગુજરાત રાજ્યમાં ખેડૂતોને તેનાંથી પણ વધારે નુકશાન થવા પામ્યુ છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને કોણીએ ગોળ ચોપડયો હોય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે. સરકાર જો ખેડૂતોનું વિચારતી હોય તો ખેડૂતો માટે તાત્કાલિક સરકારે યોગ્ય રીતે વ્યવસ્થા કરવી જોઈએ તેવું ખેડૂતો સરકાર પાસે માગ કરી રહ્યા છે.

કમોસમી વરસાદને પગલે મગફળી, કપાસને ભારે નુકશાન થયુ હતું. ખેડૂતોને પડતાં પર પાટું જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે, ત્યારે સરકાર દ્વારા રાજકોટ જીલ્લાનાં પાક વિમાનાં પ્રિમીયમ ભરેલા હોય તેવાં તમામ ખેડૂતોને તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતીપાકમાં કાપણી થયેલ હોય તો 72 કલાકમા વીમા કંપનીને અરજી કે કંપનીનાં ટોલ ફ્રી નંબર 180030024088 પર નોંધણી કરાવી એવું જણાવ્યું હતું, પણ જે ટોલ ફ્રી નંબર આપેલ છે, તે બંધ આવે છે તો ખેડૂતો કયા નંબર પર નોંધણી કરાવી શકે, સરકારે ખેડૂતોની મજાક કરી હોય તેવુ ખેડૂતોને લાગી રહ્યું છે.

ધોરાજી પંથકમાં કમૌસમી વરસાદના પગલે પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી

તેમ છતાં ગુજરાતમાં 150 કરોડ ચૂકવવાની વાત કરી છે પણ ગુજરાત રાજ્યમાં ખેડૂતોને તેનાંથી પણ વધારે નુકશાન થવા પામ્યુ છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને કોણીએ ગોળ ચોપડયો હોય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે. સરકાર જો ખેડૂતોનું વિચારતી હોય તો ખેડૂતો માટે તાત્કાલિક સરકારે યોગ્ય રીતે વ્યવસ્થા કરવી જોઈએ તેવું ખેડૂતો સરકાર પાસે માગ કરી રહ્યા છે.

Intro:એન્કર : રાજકોટ જીલ્લાના ધોરાજી પંથકમાં કમૌસમી વરસાદ ને કારણે ખેડૂતો ની મૌસમ બગડી ખેડૂતો ને પાક નિષ્ફળ જવાની ભીતિ

વિઓ : ગુજરાત ની જેમ ધોરાજી પંથકમાં ચોમાસામાં વરસાદ મનમુકી ને પણ વરસ્યો અને ધાર્યા કરતાં વધારે વરસાદ વરસી ને ખેતરોમાં પાકો ને વાવણી ને ભારે નુકશાન થવા પામ્યુ હતું જેમાં દરેક પાક ને ભારે નુકશાન થવા પામ્યુ હતું મોંઘા ભાવોના જંતુનાશક દવાઓ તથા બિયારણો લઈને ખર્ચ માથે પડ્યો હતો અને ખેડૂતો ની હાલત કફોડી બની જવા પામી હતી તેમાં છતાં ખેડૂતો ને શિયાળું પાક લેવાં માટે અપેક્ષા હતીં તે પણ ઠગારી નીવડી કારણે કે બે દિવસ ક મૌસમી વરસાદ ધોરાજી પંથકમાં પડ્યો હતો જેમાં મગફળી કપાસ ને ભારે નુકશાન થવા પામ્યુ હતું આ બાબતે ક મૌસમી વરસાદ ને કારણે ખેડૂતો ની મૌસમ બગડી ગઈ છે ત્યારે ધોરાજી પંથક નાં ખેડૂતો પર પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે ત્યારે સરકાર દ્વારા રાજકોટ જીલ્લા નાં પાક વિમા નાં પ્રિમીયમ ભરેલા હોય તેવાં તમામ ખેડૂતો ને તાજેતરમાં થયેલા ક મૌસમી વરસાદ ને કારણે ખેતીપાક માં કાપણી પછી નાં થયેલ હોય તો ૭૨ કલાક મા વીમા કંપનીને અરજી કે કંપની નાં ટોલ ફ્રી નંબર ૧૮૦૦૩૦૦૨૪૦૮૮ નંબર પર નોંધણી કરાવી એવું જણાવેલ પણ જે ટોલ ફ્રી નંબર આપેલ છે તે ૨૪ કલાક થી પણ વધારે ટોલ ફ્રી નંબર બંધ આવે છે તો ખેડૂતો કયાં નંબર નોંધણી કરાવી શકે સરકારે ખેડૂતો ની મજાક કરી હોય તેવી ખેડૂતો ને લાગી રહ્યું છે તેમ છતાં આખાં ગુજરાત માં ૧૫૦ કરોડ ચૂકવવાની વાત કરી છે પણ ગુજરાત રાજ્ય માં ખેડૂતો ને આનાં થી પણ વધારે નુકશાન થવા પામ્યુ છે ત્યારે સરકાર દ્વારા ખેડૂતો ને કોણીએ ગોળ ચોપાડયો હોય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે આને આ પરિસ્થિતિ રહી તો ખેડૂતો ને આત્મા હત્યા કરવાનો વારો આવશે સરકાર જો ખેડૂતો નું વિચારતી હોય તો ખેડૂતો માટે તાત્કાલિક સરકારે યોગ્ય રીતે વ્યવસ્થા કરવી જોઈએ એવું ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે.Body:બાઈટ - ૦૧ -પંકજભાઈ હીરપરા (ખેડૂત)

બાઈટ - ૦૨ -કિશોરભાઈ પટેલ (ખેડૂત)Conclusion:
Last Updated : Nov 2, 2019, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.