ETV Bharat / state

શિક્ષણને ઉત્તેજન આપનાર પોરબંદરના રાજમાતા રામબાની આજે પુણ્યતિથિ - Porbandar latest news

પોરબંદર: રાજવી પરિવાર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ઇતિહાસમાં કરવામાં આવેલી છે. જેને લઇને હજૂ પણ પોરબંદરના રાજવી પરિવારને યાદ કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને પોરબંદરના રાજમાતા રામબાની યાદમાં પોરબંદરના રાજવી નટવર સિંહજીએ 'દરિયા મહેલ' શિક્ષણના હેતું માટે સરકારને ભેટમાં આપ્યો હતો. જે આજે પણ રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ તરીકે ઓળખાય છે.

porbandar
પોરબંદર
author img

By

Published : Dec 12, 2019, 7:11 PM IST

Updated : Dec 12, 2019, 9:44 PM IST

ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણના જણાવ્યા અનુસાર ભાવનગરના રાજા તખ્ત સિંહજીના દીકરી રામબાના લગ્ન જ્યારે ભાવસિંહજી સાથે થયા. પોરબંદરનો 'દરિયા મહેલ' ભાવનગરના રાજાએ દાયજામાં બંધાવી આપ્યો હતો. રાજમાતા રામબાના દેહાંત બાદ નટવર સિંહજીએ માતાની યાદમાં 1909માં શિક્ષણના હેતું માટે સરકારને આ મહેલ ભેટમાં આપ્યો હતો. જ્યા રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.

શિક્ષણને ઉત્તેજન આપનાર પોરબંદરના રાજમાતા રામબાની આજે પુણ્યતિથિ

આજે આ મહેલ જર્જરિત હોવાથી આ કોલેજ મહેલ નજીક સ્થળાંતર કરાઈ છે. રાજમાતાએ બરડા ડુંગરમાં વસતા રબારી સમાજના બાળકો માટે શિક્ષણના હેતું માટે તે સમયે બે ઓરડા બંધાવ્યા હતા. આ ઉપરાંત પોરબંદર શહેરમાં રામબા સ્કૂલ પણ બાંધવામાં આવી હતી. જે આજે પણ કાર્યરત છે. આમ ધાર્મિક અને શિક્ષણને ઉત્તેજન આપનાર રાજમાતા રામબા જેવા સન્નારીઓ પોરબંદરને મળ્યાં તે ગૌરવની વાત છે. આજે રાજમાતા રામબાની પુણ્યતિથિ નિમિતે તેમને શત શત નમન.

પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત રાજમાતા રામબાના નામથી દરિયા મહેલમાં શૈક્ષણીક હેતુથી કોલેજની પરવાનગી મળતા કોલેજના પ્રથમ આચાર્યએ પોરબંદરથી દ્વારિકા સુધી પદયાત્રા કરી હતી. તેવું ચિત્રકાર કેશુભાઈએ જણાવ્યું હતું. તેમજ પુણ્યતિથી નિમિતે રાજમાતા રામબાને વંદન કર્યા હતા.

ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણના જણાવ્યા અનુસાર ભાવનગરના રાજા તખ્ત સિંહજીના દીકરી રામબાના લગ્ન જ્યારે ભાવસિંહજી સાથે થયા. પોરબંદરનો 'દરિયા મહેલ' ભાવનગરના રાજાએ દાયજામાં બંધાવી આપ્યો હતો. રાજમાતા રામબાના દેહાંત બાદ નટવર સિંહજીએ માતાની યાદમાં 1909માં શિક્ષણના હેતું માટે સરકારને આ મહેલ ભેટમાં આપ્યો હતો. જ્યા રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી.

શિક્ષણને ઉત્તેજન આપનાર પોરબંદરના રાજમાતા રામબાની આજે પુણ્યતિથિ

આજે આ મહેલ જર્જરિત હોવાથી આ કોલેજ મહેલ નજીક સ્થળાંતર કરાઈ છે. રાજમાતાએ બરડા ડુંગરમાં વસતા રબારી સમાજના બાળકો માટે શિક્ષણના હેતું માટે તે સમયે બે ઓરડા બંધાવ્યા હતા. આ ઉપરાંત પોરબંદર શહેરમાં રામબા સ્કૂલ પણ બાંધવામાં આવી હતી. જે આજે પણ કાર્યરત છે. આમ ધાર્મિક અને શિક્ષણને ઉત્તેજન આપનાર રાજમાતા રામબા જેવા સન્નારીઓ પોરબંદરને મળ્યાં તે ગૌરવની વાત છે. આજે રાજમાતા રામબાની પુણ્યતિથિ નિમિતે તેમને શત શત નમન.

પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત રાજમાતા રામબાના નામથી દરિયા મહેલમાં શૈક્ષણીક હેતુથી કોલેજની પરવાનગી મળતા કોલેજના પ્રથમ આચાર્યએ પોરબંદરથી દ્વારિકા સુધી પદયાત્રા કરી હતી. તેવું ચિત્રકાર કેશુભાઈએ જણાવ્યું હતું. તેમજ પુણ્યતિથી નિમિતે રાજમાતા રામબાને વંદન કર્યા હતા.

Intro:ભાવિ પેઢી માં શિક્ષણ ને ઉત્તેજન આપનાર પોરબંદર ના રાજમાતા રામબાની આજે પુણ્ય તિથિ



પોરબંદર ના રાજવી પરિવાર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ઇતિહાસમાં કરવામાં આવેલી જેને લઇને પોરબંદરવાસીઓ હજુ પણ પોરબંદરના રાજવી પરિવારને યાદ કરે છે જેમાં ખાસ કરીને પોરબંદરના રાજમાતા રામ બા ની યાદ માં પોરબંદરના રાજવી નટવર સિંહજી એ દરિયા મહેલ શિક્ષણ ના હેતુ માટે સરકાર ને ભેટ માં આપ્યો હતો જે આજે પણ રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ તરીકે ઓળખાય છે .




Body:ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણ ના જણાવ્યા અનુસાર ભાવનગરના રાજા તખ્ત સિંહજીના દીકરી રામ બા ના લગ્ન જ્યારે ભાવસિંહજી સાથે થયા ત્યારે પોરબંદર નો દરિયા મહેલ ભાવનગર ના રાજા એ દાયજા માં બંધાવી આપ્યો હતો અને રાજમાતા રામબા ના દેહાંત બાદ નટવર સિંહજી એ માતાની યાદ માં 1909 માં શિક્ષણ ના હેતુ માટે સરકાર ને આ મહેલ ભેટ માં આપ્યો હતો જ્યા રામ બા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ ની સ્થા4 કરવામાં આવી હતી આજે આ મહેલ જર્જરિત હોવાથી આ કોલેજ મહેલ નજીક સ્થળાંતર કરાઈ છે તો રાજ માતા એ બરડા ડુંગર માં વસતા રબારી સમાજ ના બાળકો માટે શિક્ષણ ના હેતુ માટે તે સમયે બે ઓરડા બંધાવ્યા હતા આ ઉપરાંત પોરબંદર શહેર માં રામ બા સ્કૂલ પણ બાંધવામાં આવી હતી જે આજે પણ કાર્યરત છે આમ ધાર્મિક અને શિક્ષણ ને ઉત્તેજન આપનાર રાજમાતા રામબા જેવા સન્નારી ઓ પોરબંદરને મળ્યાં તે ગૌરવ ની વાત છે આજે રાજમાતા રામબા ની પુણ્યતિથિ નિમિતે શત શત નમન .
પોરબંદરના ઇતિહાસ માં પ્રથમ વખત રાજમાતા રામ બા ના નામ થી દરિયા મહેલ માં શૈક્ષણીક હેતુ થી કોલેજ ની પરવાનગી મળતા કોલેજ ના પ્રથમ આચાર્ય એ પોરબંદર થી દ્વારિકા સુધી પદયાત્રા કરી હતી તેમ ચિત્ર કાર કેશુ ભાઈ એ જણાવ્યું હતું અને પુણ્યતિથીનિમિતે રાજમાતા રામબા ને વંદન કર્યા હતા


Conclusion:બાઈટ નરોત્તમ પલાણ ( ઇતિહાસ વિદ)

બાઈટ કેશુભાઈ કેશવાલા ( ચિત્રકાર અને કર્મચારી આર જીટી કોલેજ)
Last Updated : Dec 12, 2019, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.