ETV Bharat / state

પોરબંદરમાં નવા 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એક મૃત્યુ

author img

By

Published : Aug 23, 2020, 10:49 PM IST

વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે પોરબંદર જિલ્લામાં રવિવારના રોજ કુલ 8 કેસ નોંધાયા હતા. જેથી પોરબંદર જિલ્લાના કુલ કેસની સંખ્યા 389 થઇ છે.

પોરબંદરમાં નવા 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એક મૃત્યુ
પોરબંદરમાં નવા 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એક મૃત્યુ

પોરબંદરઃ જિલ્લામાં આજરોજ તારીખ 23 ઓગસ્ટ 2020 ના રોજ વાડી પ્લોટ રાણાવાવ ખાતે રહેતા 64 વર્ષના પુરુષને તથા ગોપાલ પરામાં રહેતા 35 વર્ષના પુરુષને તથા ભાટિયા બજાર પોરબંદરમાં રહેતા 63 વર્ષના પુરુષને અને પોરબંદરના નાગરવાડામાં રહેતા 75 વર્ષની મહિલાને તથા વાડી વિસ્તાર રતનપરમાં રહેતા 55 વર્ષના પુરુષને અને આર્ય કન્યા ગુરુકુળ પાસે રહેતા 97 વર્ષના પુરુષને તથા પોરબંદરના માંડવા ગામે આથમણી ફળીમાં રહેતા 58 વર્ષના પુરુષને અને ST રોડ પર રહેતાં 67 વર્ષના પુરુષને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પોરબંદરમાં નવા 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એક મૃત્યુ
પોરબંદરમાં નવા 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એક મૃત્યુ
પોરબંદરમાં રવિવારના રોજ 492 સેમ્પલ લેવામાં આવ્યા હતા. પોરબંદરમાં નવા કુલ 13 કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.પોરબંદરમાં કોરોનાના કારણે 1 દર્દીનું મૃત્યુ થતાં પોરબંદર જિલ્લાનો કુલ મૃત્યુ આંકડો 28 થયો છે. પોરબંદરમાં કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા 103 છે. જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 42 દર્દીઓ, કેર સેન્ટર ખાતે એક દર્દી તથા અન્ય જિલ્લા અને રાજ્ય ખાતે 33 દર્દી અને પોરબંદર જિલ્લા ખાતે કરેલા હોમ આઇસોલેશનમાં 13 દર્દીઓ તથા અન્ય જિલ્લા ખાતેથી કરેલા હોમ આઇસોલેશનમાં દર્દીઓ અને સ્ટેટસ પેન્ડીંગ 4 દર્દીઓ છે.

પોરબંદરઃ જિલ્લામાં આજરોજ તારીખ 23 ઓગસ્ટ 2020 ના રોજ વાડી પ્લોટ રાણાવાવ ખાતે રહેતા 64 વર્ષના પુરુષને તથા ગોપાલ પરામાં રહેતા 35 વર્ષના પુરુષને તથા ભાટિયા બજાર પોરબંદરમાં રહેતા 63 વર્ષના પુરુષને અને પોરબંદરના નાગરવાડામાં રહેતા 75 વર્ષની મહિલાને તથા વાડી વિસ્તાર રતનપરમાં રહેતા 55 વર્ષના પુરુષને અને આર્ય કન્યા ગુરુકુળ પાસે રહેતા 97 વર્ષના પુરુષને તથા પોરબંદરના માંડવા ગામે આથમણી ફળીમાં રહેતા 58 વર્ષના પુરુષને અને ST રોડ પર રહેતાં 67 વર્ષના પુરુષને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

પોરબંદરમાં નવા 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એક મૃત્યુ
પોરબંદરમાં નવા 8 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એક મૃત્યુ
પોરબંદરમાં રવિવારના રોજ 492 સેમ્પલ લેવામાં આવ્યા હતા. પોરબંદરમાં નવા કુલ 13 કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.પોરબંદરમાં કોરોનાના કારણે 1 દર્દીનું મૃત્યુ થતાં પોરબંદર જિલ્લાનો કુલ મૃત્યુ આંકડો 28 થયો છે. પોરબંદરમાં કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા 103 છે. જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 42 દર્દીઓ, કેર સેન્ટર ખાતે એક દર્દી તથા અન્ય જિલ્લા અને રાજ્ય ખાતે 33 દર્દી અને પોરબંદર જિલ્લા ખાતે કરેલા હોમ આઇસોલેશનમાં 13 દર્દીઓ તથા અન્ય જિલ્લા ખાતેથી કરેલા હોમ આઇસોલેશનમાં દર્દીઓ અને સ્ટેટસ પેન્ડીંગ 4 દર્દીઓ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.