ETV Bharat / state

પોરબંદરમાં વિચરતી અને વિમુક્ત જાતિ નિગમના અધ્યક્ષની ઉપસ્થિતીમાં બેઠક યોજાઇ - વિચરતી અને વિમુક્ત જાતિ નિગમની બેઠક

પોરબંદરમાં વિચરતી અને વિમુક્ત જાતિ નિગમા પ્રમુખ લક્ષ્મણભાઈ પટણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં વિચરતી અને વિમુક્ત જાતિના આગેવાનો અને પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતા.

ETV BHARAT
પોરબંદરમાં વિચરતી અને વિમુક્ત જાતિ નિગમના અધ્યક્ષની ઉપસ્થિતીમાં બેઠક યોજાઈ
author img

By

Published : Jan 28, 2020, 8:04 PM IST

પોરબંદર: શહેરમાં વિચરતી અને વિમુક્ત જાતિઓ માટેની યોજનાઓ અંગેની જાણકારી તથા લાભ કેવી રીતે મેળવવા, તે અંગે વિચરતી અને વિમુક્ત જાતિ નિગમના અધ્યક્ષ લક્ષ્મણભાઈ પટણીએ વિલા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં પોરબંદર જિલ્લાની વિચરતી અને વિમુક્ત જાતિના આગેવાનો અને પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતા અને તમામ લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતાં.

પોરબંદરમાં વિચરતી અને વિમુક્ત જાતિ નિગમના અધ્યક્ષની ઉપસ્થિતીમાં બેઠક યોજાઈ

પોરબંદરમાં ગત 54 દિવસથી ચાલનારા માલધારી સમાજના ઉપવાસ આંદોલન અંગે તેમણે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન આ અંગે નિર્ણય લઈ શકે છે. આ ઉપરાંત પોરબંદરમાં 2012થી ખાપટ ખાતે 2,400 જેટલા આવાસ યોજનાનાં મકાનો હજૂ સુધી આપવામાં આવ્યા નથી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ઓછા લોકોએ ફોર્મ ભર્યા છે. આ પ્રસંગે સમાજ કલ્યાણ અધિકારી ડોબરીયા સહિત તમામ વિચતરતી અને વિમુક્ત જાતીના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

પોરબંદર: શહેરમાં વિચરતી અને વિમુક્ત જાતિઓ માટેની યોજનાઓ અંગેની જાણકારી તથા લાભ કેવી રીતે મેળવવા, તે અંગે વિચરતી અને વિમુક્ત જાતિ નિગમના અધ્યક્ષ લક્ષ્મણભાઈ પટણીએ વિલા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં પોરબંદર જિલ્લાની વિચરતી અને વિમુક્ત જાતિના આગેવાનો અને પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતા અને તમામ લોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતાં.

પોરબંદરમાં વિચરતી અને વિમુક્ત જાતિ નિગમના અધ્યક્ષની ઉપસ્થિતીમાં બેઠક યોજાઈ

પોરબંદરમાં ગત 54 દિવસથી ચાલનારા માલધારી સમાજના ઉપવાસ આંદોલન અંગે તેમણે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન આ અંગે નિર્ણય લઈ શકે છે. આ ઉપરાંત પોરબંદરમાં 2012થી ખાપટ ખાતે 2,400 જેટલા આવાસ યોજનાનાં મકાનો હજૂ સુધી આપવામાં આવ્યા નથી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, ઓછા લોકોએ ફોર્મ ભર્યા છે. આ પ્રસંગે સમાજ કલ્યાણ અધિકારી ડોબરીયા સહિત તમામ વિચતરતી અને વિમુક્ત જાતીના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Intro:પોરબંદર માં વીચારતીઅને વિમુક્ત જાતિ નિગમ ના અધ્યક્ષ ની ઉપસ્થિતી માં મિટિંગ યોજાઈ


પોરબંદરમાં વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે ની યોજનાઓ અંગેની જાણકારી તથા લાભ કેવી રીતે મેળવવા તે અંગે વિચરતી અને વિમુક્ત જાતિ નિગમના અધ્યક્ષ લક્ષ્મણભાઈ પટની આજે વિલા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી આ બેઠક માં પોરબંદર જીલા ની વિચરતી અને વિમુક્ત જાતિ ના આગેવાનો અને પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકો એ તેઓના પ્રશ્નો રજૂ કર્યા હતા જ્યારે પોરબંદર માં છેલા 54 દિવસ થી ચાલતા માલધારી સમાજ ના ઉપવાસ આંદોલન અંગે તેઓ એ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન આ અંગે નિર્ણય લઈ શકે.આ ઉપરાંત પોરબંદર માં 2012 થી ખાપટ ખાતે 2400 જેટલા આવાસ યોજના ના મકાનો હજુ સુધી આપવામાં આવ્યા નથી આ બાબતે ઓછા લોકો એ ફોર્મ ભર્યા હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે સમાજ કલ્યાણ અધિકારી ડોબરીયા સહિત તમામ વિચતરતી અને વિમુક્ત જાતી ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


Body:બાઈટ લક્ષમણ ભાઈ પટણી (અધ્યક્ષ વિચરતી અને વિમુક્ત જાતિ નિગમ ગાંધીનગર)

બાઈટ. ભાવેશ સોલંકી (પ્રમુખ દેવીપૂજક સમાજ)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.