ETV Bharat / state

પોરબંદરમાં વકીલ સામે પરણીતાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

author img

By

Published : Dec 20, 2019, 2:03 PM IST

પોરબંદર: શહેરની પરણીતાએ તેમના પતિ વિરૂદ્ધ નામદાર કોર્ટમાં ભરણ પોષણનો દાવો કર્યો હતો. જેમાં પરિણીતાનો કેસ લડી રહેલા વકીલે મહિલા પર દુષ્કર્મ કરતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે વધુ તાપસ હાથ ધરી છે.

advocate committed rape in porbandar
advocate committed rape in porbandar

પરણીતાએ તેમના પતિ વિરૂદ્ધ નામદાર કોર્ટમાં ભરણ પોષણનો દાવો કર્યો હતો. આ પરણીતા કેસ શહેરના છાયા વિસ્તારમાં રહેતો વકીલ ભરત ગોવિંદ શીંગરખિયા ઝઘડતો હતો. વકીલે પરિણીતાને ન્યાય અપાવીશ એવુ કહી પરિણીતા સાથે સતત ફોન પર તથા રૂબરૂ કોન્ટેકમાં રહી પરણિતાને વિશ્વાસમાં લીધી હતી. પરિણીતાના ઘરે તથા દ્વારકા, જેતપુર, દીવ વગેરે હોટલોમાં લઇ જઇ પરિણીતાની ઇચ્છા વિરૂદ્ધ તેની સાથે અવાર નવાર દુષ્કર્મ કરતો હતો.

તેમજ પરણિતાને મારી નાખવાની ઘમકી પણ આપી હતી. આથી પરિણીતાએ વકીલ વિરૂદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વકીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે 376 કલમ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પરણીતાએ તેમના પતિ વિરૂદ્ધ નામદાર કોર્ટમાં ભરણ પોષણનો દાવો કર્યો હતો. આ પરણીતા કેસ શહેરના છાયા વિસ્તારમાં રહેતો વકીલ ભરત ગોવિંદ શીંગરખિયા ઝઘડતો હતો. વકીલે પરિણીતાને ન્યાય અપાવીશ એવુ કહી પરિણીતા સાથે સતત ફોન પર તથા રૂબરૂ કોન્ટેકમાં રહી પરણિતાને વિશ્વાસમાં લીધી હતી. પરિણીતાના ઘરે તથા દ્વારકા, જેતપુર, દીવ વગેરે હોટલોમાં લઇ જઇ પરિણીતાની ઇચ્છા વિરૂદ્ધ તેની સાથે અવાર નવાર દુષ્કર્મ કરતો હતો.

તેમજ પરણિતાને મારી નાખવાની ઘમકી પણ આપી હતી. આથી પરિણીતાએ વકીલ વિરૂદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરિણીતાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં વકીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે 376 કલમ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Intro:પોરબંદર ના વકીલ સામે પરિણીતાએ નોંધાવી બળાત્કારની ફરિયાદ

પોરબંદર ની એક પરિણીતા એ કમલાબાગ પોલીસ સ્ટેશન માં ફરીયાદ નોંધાવી છે કે તેની એ તેમના પતિ વિરૂધ્ધ નામદાર કોર્ટમાં ભરણ પોષણનો દાવો દાખલ કરેલ હોય, જેમાં પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતો ભરત ગોવિંદ શીંગરખિયા વકિલ તરીકે કેસ લડતો હોય, તેઓએ પરિણીતા ને કહેલ કે હું તને ન્યાય અપાવી દઇશ તારે હું કહુ તેમ કરવુ પડશે. તેવુ કહી પરિણીતાની સાથે સતત ફોન ઉપર તથા રૂબરૂ કોન્ટેકમાં રહી ફરીયાદીને વિશ્વાસમાં લઇ પરિણીતા ના ઘરે તથા દવારાકા, જેતપુર, દીવ વિગેરે હોટલોમાં લઇ જઇ પરિણીતાની ઇચ્છા વિરૂધ્ધ તેમની સાથે અવાર નવાર બળાત્કાર કરી, અને કહેલ કે જો આ બાબતે કોઇને કહીશ તો તને જાનથી મારી નાખીશ. તેવી ઘમકી આપી હતા.આથી પોરબંદર ની પરિણીતા એ આ વકીલ વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છેBody:
.નોંધ પ્રતીકાત્મક ફોટો મુકવો Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.