ETV Bharat / state

પોરબંદરમાં મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ પાક સર્વેની કરી માગ

પોરબંદર: જિલ્લામાં આવેલા હાથીયાણી ગામમાં એક મહિના અગાઉ વરસાદ થતાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ ત્યારબાદ વરસાદ ન થવાને કારણે મગફળીનો પાક બળી જતા નિષ્ફળ ગયો હતો. જેને લઈને ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવવાની માગ કરી હતી. સાથે જ સરકાર વહેલી તકે સર્વે કરે અને આગામી સમયમાં વરસાદ આવે તો નવું બિયારણ ખરીદીને નવેસરથી ખેડૂતો વાવેતર કરી શકે.

author img

By

Published : Jul 17, 2019, 4:55 PM IST

Updated : Jul 17, 2019, 5:29 PM IST

પોરબંદરમાં મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ પાક સર્વેની કરી માગ

આ અંગે પોરબંદર તાલુકા કિસાન સંઘના પ્રમુખ હિતેષ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ એક મહિના અગાઉ મગફળીનું વાવેતર કર્યું હતું. ત્યારે વરસાદ ન થવાના કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સાથે જ તમામ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે, એવામાં સરકાર દ્વારા આ ખેતરોની કોઈ પ્રકારની મુલાકાત અથવા તો સર્વે પણ કરવામાં આવ્યો નથી.

પોરબંદરમાં મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ પાક સર્વેની કરી માગ

ત્યારે ખેડૂતોની એવી માગ છે કે ,તાત્કાલિક ધોરણે સરકાર સજાગ બને અને ખેડૂતોની મુશ્કેલી સમજીને પાક સર્વે કરવામાં આવે તેમજ સહાય કરવામાં આવે તો ખેડૂતોને રાહત થશે.

આ અંગે પોરબંદર તાલુકા કિસાન સંઘના પ્રમુખ હિતેષ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ એક મહિના અગાઉ મગફળીનું વાવેતર કર્યું હતું. ત્યારે વરસાદ ન થવાના કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સાથે જ તમામ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે, એવામાં સરકાર દ્વારા આ ખેતરોની કોઈ પ્રકારની મુલાકાત અથવા તો સર્વે પણ કરવામાં આવ્યો નથી.

પોરબંદરમાં મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ પાક સર્વેની કરી માગ

ત્યારે ખેડૂતોની એવી માગ છે કે ,તાત્કાલિક ધોરણે સરકાર સજાગ બને અને ખેડૂતોની મુશ્કેલી સમજીને પાક સર્વે કરવામાં આવે તેમજ સહાય કરવામાં આવે તો ખેડૂતોને રાહત થશે.

Intro:પોરબંદર પંથકમા વરસાદ ન થતા પાક સર્વે તાત્કાલિક કરવાની માંગ કરતા ખેડૂતો


પોરબંદર જિલ્લાના હાથી યાણી ગામે એક મહિના અગાઉ વરસાદ થતાં ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ એક મહિના માં વરસાદનું એક ટીપું પણ ન પડતાં મગફળીનો પાક બળી ગયો હતો જેથી આ ખેડૂતે આજે તેની વાવેતર કરેલ તમામ મગફળી નો પાક નિષ્ફળ જતા સરકાર પાસે સર્વે કરાવવા ની માંગ કરી હતી આ ઉપરાંત જણાવ્યું હતું કે પોરબંદર પંથકમાં વરસાદ ન થવાને લીધે અનેક ખેડૂતો ચિંતામાં પરત થયા છે ત્યારે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરવામાં આવે અને સહાય કરવામાં આવે તો આગામી સમયમાં વરસાદ આવે તો નવું બિયારણ ખરીદી શકી અને નવેસરથી ખેડૂતો વાવેતર કરી શકે

આ ઉપરાંત ગુજરાત કિસાન સંઘ ના પોરબંદર તાલુકાના પ્રમુખ હિતેશભાઈ મોઢવાડિયા એ પણ જણાવ્યું હતું કે વરસાદ ન થતા અનેક ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે કે જેઓ એ એક મહિના અગાઉ મગફળી વાવેતર કર્યું હતું તેઓ તમામ આજે વરસાદની રાહ જોઈને બેઠા છે ત્યારે સરકાર દ્વારા આ ખેતરોની કોઈ મુલાકાત લેવાઇ નથી અથવા તો સર્વે કરાયો નથી જેથી તાત્કાલિક ધોરણે સરકાર સજાગ બને અને ખેડૂતોની મુશ્કેલી સમજી પાક સર્વે કરવામાં આવે ને સહાય ચુકવવામાં આવે તો ખેડૂતોને રાહત રહેશેBody:બાઈટ હિતેશ ભાઈ મોઢવાડીયા (તાલુકા પ્રમુખ ગુજરાત કિસાન સંઘ)

બાઈટ વિજય ભાઈ (ખેડૂત)Conclusion:
Last Updated : Jul 17, 2019, 5:29 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.