ETV Bharat / state

પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ દ્વારા સ્વચ્છતા પખવાડાની ઉજવણી, બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજાયો - ચોપાટી

પોરબંદરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે તે અંતર્ગત ભારતમાં મિનિસ્ટરી ઓફ ડિફેન્સ દ્વારા અને પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા તારીખ 1 ડિસેમ્બરથી 15 ડીસેમ્બર સુધી સ્વચ્છતા પખવાડિયા અભિયાન હાથ ધરાયું છે. જેમાં કોસ્ટગાર્ડ દ્વારા સ્વચ્છતાનો સંદેશો લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે દરિયા કિનારાની સફાઇ કરવામાં આવી હતી.

પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ દ્વારા સ્વચ્છતા પખવાડાની ઉજવણી, બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજાયો
પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ દ્વારા સ્વચ્છતા પખવાડાની ઉજવણી, બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજાયો
author img

By

Published : Dec 7, 2019, 11:12 AM IST

સ્વચ્છતા પખવાડિયામાં કોસ્ટ ગાર્ડના જવાના મોટી સંખ્યામાં જોડાયા અને દરિયા કિનારાની સફાઈ કરી કચરો એકત્રીત કર્યો હતો. કોસ્ટ ગાર્ડના DIG ઇક્બાલ સિંહ ચૌહાણે પોરબંદર વાસીઓને અપીલ કરી હતી કે, સ્વચ્છતાના પ્રણેતા ગાંધીજીની જન્મભૂમિ પર સ્વચ્છતા રાખવીએ તમામ લોકોની ફરજ છે. જો શહેર અને દરિયા કિનારો સ્વચ્છ રહેશે તો લોકોને સ્વચ્છ વાતાવરણ મળી રહેશે અને બિમારીથી લોકો પણ મુક્ત રહેશે.

પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ દ્વારા સ્વચ્છતા પખવાડાની ઉજવણી, બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજાયો

ઉપરાંત લોકો જ્યારે પણ ચોપાટી દરિયા કિનારા પર ફરવા જતા હોય ત્યારે કચરો ન ફેકે અથવા તો કચરો હોય તો તેને ઉપાડી તેને યોગ્ય જગ્યાએ નાખવા તેવી અપીલ કરી હતી. 15 ડીસેમ્બર સુધી ચાલનારા આ સ્વચ્છતા પખવાળામાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. જેમાં સ્વચ્છતાને લઈ લોકો સુધી સંદેશો પહોંચાડવામાં આવશે.

આ ઉપરાંત દરિયામાં માછીમારી કરતા લોકોને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું જેથી કરીને દરિયાઈ જીવોને નુકસાન ન થાય.

સ્વચ્છતા પખવાડિયામાં કોસ્ટ ગાર્ડના જવાના મોટી સંખ્યામાં જોડાયા અને દરિયા કિનારાની સફાઈ કરી કચરો એકત્રીત કર્યો હતો. કોસ્ટ ગાર્ડના DIG ઇક્બાલ સિંહ ચૌહાણે પોરબંદર વાસીઓને અપીલ કરી હતી કે, સ્વચ્છતાના પ્રણેતા ગાંધીજીની જન્મભૂમિ પર સ્વચ્છતા રાખવીએ તમામ લોકોની ફરજ છે. જો શહેર અને દરિયા કિનારો સ્વચ્છ રહેશે તો લોકોને સ્વચ્છ વાતાવરણ મળી રહેશે અને બિમારીથી લોકો પણ મુક્ત રહેશે.

પોરબંદરમાં કોસ્ટ ગાર્ડ દ્વારા સ્વચ્છતા પખવાડાની ઉજવણી, બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજાયો

ઉપરાંત લોકો જ્યારે પણ ચોપાટી દરિયા કિનારા પર ફરવા જતા હોય ત્યારે કચરો ન ફેકે અથવા તો કચરો હોય તો તેને ઉપાડી તેને યોગ્ય જગ્યાએ નાખવા તેવી અપીલ કરી હતી. 15 ડીસેમ્બર સુધી ચાલનારા આ સ્વચ્છતા પખવાળામાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે. જેમાં સ્વચ્છતાને લઈ લોકો સુધી સંદેશો પહોંચાડવામાં આવશે.

આ ઉપરાંત દરિયામાં માછીમારી કરતા લોકોને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું જેથી કરીને દરિયાઈ જીવોને નુકસાન ન થાય.

Intro:પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા સ્વચ્છતા પખવાડા ની ઉજવણી : બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજાયો




વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે તે અંતર્ગત ભારત માં મિનિસ્ટરી ઓફ ડિફેન્સ દ્વારા અને પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા તારીખ 1 ડિસેમ્બરથી ૧૫ ડીસેમ્બર સુધી સ્વચ્છતા પખવાડિયા અભિયાન હાથ ધરાયુ છે જેમાં કોસ્ટગાર્ડ દ્વારા સ્વચ્છતા નો સંદેશો લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે દરિયા કિનારા ની સફાઇ કરવામાં આવી હતી જેમાં કોસ્ટ ગાર્ડના જવાનું મોટી સંખ્યામાં જોડાયા હતા અને દરિયાકિનારાની સફાઈ કરી કચરો એકત્રીત કર્યો હતો અને કોસ્ટ ગાર્ડના ડીઆઈજી ઇક્બાલ સિંહ ચૌહાણે પોરબંદરવાસીઓ ની અપીલ કરી હતી કે સ્વચ્છતા ના પ્રણેતા ગાંધીજીની જન્મભૂમિ પર સ્વચ્છતા રાખવી એ તમામ લોકોની ફરજ છે અને જો શહેર અને દરિયા કિનારો સ્વચ્છ રહેશે તો લોકોને સ્વચ્છ વાતાવરણ મળી રહેશે અને બિમારી થી લોકો પણ મુક્ત રહેશે આ ઉપરાંત લોકો જ્યારે પણ ચોપાટી કે દરિયા કિનારા પર ફરવા જતા હોય ત્યારે કચરો ન ફેકે અથવા તો કચરો હોય તો તેને ઉપાડી તેને યોગ્ય જગ્યાએ છે કે તેવી અપીલ કરી હતી ૧૫ ડીસેમ્બર સુધી ચાલનારા આ સ્વચ્છતા પખવાળા માં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાશે જેમાં સ્વચ્છતાને લઈ લોકો સુધી સંદેશો પહોંચાડવામાં આવશે આ ઉપરાંત દરિયામાં માછીમારી કરતા લોકોને પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું જેથી કરીને દરિયાઈ જીવોને નુકસાન ન થાય





Body:. બાઈટ ઇક્બાલ સિંહ ચૌહાણ ડીઆઈજી કોસ્ટ ગાર્ડ પોરબંદર


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.