ETV Bharat / state

પાટણમાં NSUIએ GPSCની પરીક્ષા રદ કરવાની માગ કરી

author img

By

Published : Nov 21, 2019, 11:12 PM IST

પાટણઃ સરકાર દ્રારા તાજેતરમાં લેવાયેલી GPSCની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓના આક્ષેપો સાથે વિવિધ શહેરોમાં ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પાટણમાં પણ ઉમેદવારો દ્વારા વિરોધ કરી પરીક્ષા રદ કરવાની માગ સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.

ew

રાજ્યના વિવિધ જિલ્લામાં લેવાયેલી GPSCની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ સાથે ઠેર ઠેર ઉમેદવારો વિરોધ કરી રહ્યાં છે. આ સાથે ઉમેદવારો પરીક્ષા રદ કરવાની માગ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રહ્યાં છે. ત્યારે પાટણમાં NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પાટણમાં NSUI એ GPSCની પરીક્ષા રદ કરવાની માગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

એન.એસ.યુ.આઈ દ્વારા પાટણ કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ કલેકટરને આવેદનપત્ર આપી આ પરીક્ષા રદ કરવાની માંગ કરી છે. વધુમાં સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમા વારંવાર થતી ગેરરીતિઓ અટકાવવાની અને સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


રાજ્યના વિવિધ જિલ્લામાં લેવાયેલી GPSCની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ સાથે ઠેર ઠેર ઉમેદવારો વિરોધ કરી રહ્યાં છે. આ સાથે ઉમેદવારો પરીક્ષા રદ કરવાની માગ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રહ્યાં છે. ત્યારે પાટણમાં NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પાટણમાં NSUI એ GPSCની પરીક્ષા રદ કરવાની માગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

એન.એસ.યુ.આઈ દ્વારા પાટણ કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ કલેકટરને આવેદનપત્ર આપી આ પરીક્ષા રદ કરવાની માંગ કરી છે. વધુમાં સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમા વારંવાર થતી ગેરરીતિઓ અટકાવવાની અને સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


Intro:સરકાર દ્રારા તાજેતર મા લેવાયેલ જી પી એસ સી ની પરીક્ષા મા થયેલ ગેરરીતિઓ ના આક્ષેપો સાથે પાટણ એન એસ યુ આઈ એ જીલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી પરીક્ષા રદ કરવાની માંગ કરિ હતી.Body:

ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ બિન સચિવાલય ક્લાર્ક ની પરીક્ષા માં ગેરરીતિ થયા અંગે પાટણ એન.એસ.યુ.આઈ દ્વારા વિરોધ નોંધાવવા માં આવ્યો હતો વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ દ્વારા પાટણ કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી લેવામાં આવેલ પરીક્ષા નો વિરોધ કર્યો હતો અને કલેકટર ને આવેદનપત્ર આપી આ પરીક્ષા રદ કરવામાં આવે તેવી માંગ કરિ હતી

બાઈટ - 1 જયેંદ્રસિંહ રાજપૂત ,એન.એસ.યુ.આઈ પ્રમુખ પાટણ
Conclusion:વધું મા સરકાર દ્રારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ મા વારંવાર થતી ગેરરીતિઓ અટકાવવા મા આવે અને સંડોવાયેલા ઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરિ હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.