ETV Bharat / state

Discrimination against Untouchables: અસ્પૃશ્યતા, ભેદભાવ, આ જૂથના વરઘોડા પર થયો હૂમલો

author img

By

Published : May 12, 2022, 9:02 PM IST

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામમાં(Bhatsan village Patan Saraswati taluka) એક સમાજ(Thakor Community Bhatsan village) દ્વારા બીજા સમાજના વરઘોડા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ હાઈ એલર્ટ પર હતી. આ ભયાનક ઘટનામાં વરરાજા અને ચાર મહિલાઓને ઈજા પહોંચી હતી. અત્યારે પણ ગ્રામીણ સ્થળોએ અસ્પૃશ્યતા સામે ભેદભાવ પ્રવર્તે છે.

Discrimination against Untouchables: અસ્પૃશ્યતા, ભેદભાવ, દલિત પરિવારના વરઘોડા પર હૂમલો
Discrimination against Untouchables: અસ્પૃશ્યતા, ભેદભાવ, દલિત પરિવારના વરઘોડા પર હૂમલો

પાટણ: જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામમાં(Bhatsan village Patan Saraswati taluka) ઠાકોર સમાજના કેટલાક સભ્યો રોષે ભરાયા હતા અને દલિત પરિવારના લગ્નના વરઘોડા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. આ ઘટનામાં વરરાજા તેમજ અન્ય ચાર મહિલાઓને ઈજા થઈ હતી. જ્યારે પોલીસને ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓ ભાટસણ ગામ તરફ દોડી ગયા, પોલીસ એસ્કોર્ટ સાથે એક ઘોડો રવાના કર્યો અને જાનને પ્રસ્થાન કરાવી હતી. ગામ વિસ્તારની આસપાસ કડક પોલીસ બંદોબસ્ત(Strict Police Arrangement ) ગોઠવવામાં આવ્યો હતો.

દલિત પરિવારના વરઘોડા ઉપર ઠાકોર સમાજ દ્વારા કરાયું પથ્થરમારો

ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ છુતઅછૂતના ભેદભાવો - એક તરફ સરકાર સમરસતાની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે હજુ પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં છુત અછૂતનો ભેદભાવ આજે પણ જોવા મળી રહ્યા છે.તેનો તાદશ દાખલો ગુરૂવારે સરસ્વતી તાલુકાના ભાટસણ ગામમાં જોવા મળ્યો હતો.

ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત
ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત

આ પણ વાંચો: બોટાદના સમઢિયાળામાં દલિત યુવાન સાથે સરપંચના પતિ દ્વારા અસ્પૃશ્યતા ભર્યું વર્તન

ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત - આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામમાં રહેતા રામજી પરમારના પુત્ર વિજયના ગુરૂવારે સવારે 9 વાગ્યાના ગુરૂવારના રોજ લગ્ન સુમારે મારે વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો. આ ગામમાંથી પસાર થતા હતા ત્યારે કેટલાક ઠાકોરો(Thakor Community Bhatsan village) ગુસ્સે ભરાયા હતા અને જાતિ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા ઘોડા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. આ ઘટનામાં ચાર મહિલાઓ તેમજ વરરાજા અને તેની માતાને નુકસાન થયું હતું. પોલીસને જાણ કરવામાં આવી હતી અને PSI સહિતનો કાફલો ઘટના સ્થળે રવાના થયો હતો. પોલીસ બંદોબસ્ત સાથે ગામમાં વરઘોડો કાઢી જાનને પ્રસ્થાન કરાવી હતી ગામમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Caste based crimes gujarat: જેતપુરના રૂપાવટીમાં અનુ.જાતિની ગ્રાન્ટ અંગે પૂછતાં દલિતને ઢોર માર મરવામાં આવ્યો

લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ દલિત પરિવાર કરાશે ફરિયાદ - વાગડોદ PSI એ.એમ. ચૌધરીના જણાવ્યા મુજબ, સવારે 9 વાગે ગામમાં એક દલિત પરિવાર દ્વારા ઘોડાને ચલાવવામાં આવ્યો હતો, જે દરમિયાન વિસ્તારના ઠાકોર જૂથના 8થી 10 યુવાનોએ પથ્થરમારો કર્યો હતો. આ અંગે પોલીસ વિભાગને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દલિત પરિવારના ઘોડાને ગામની બહાર ધકેલી દેવામાં આવ્યો હતો અને જાનને કડક પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવી હતી. સમુદાયમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. જેથી હજુ સુધી આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. નોંધનીય છે કે લગ્ન સમારોહને પગલે વરરાજા દ્વારા પથ્થરમારો કરનારાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું બહાર આવ્યું છે.

પાટણ: જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામમાં(Bhatsan village Patan Saraswati taluka) ઠાકોર સમાજના કેટલાક સભ્યો રોષે ભરાયા હતા અને દલિત પરિવારના લગ્નના વરઘોડા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. આ ઘટનામાં વરરાજા તેમજ અન્ય ચાર મહિલાઓને ઈજા થઈ હતી. જ્યારે પોલીસને ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓ ભાટસણ ગામ તરફ દોડી ગયા, પોલીસ એસ્કોર્ટ સાથે એક ઘોડો રવાના કર્યો અને જાનને પ્રસ્થાન કરાવી હતી. ગામ વિસ્તારની આસપાસ કડક પોલીસ બંદોબસ્ત(Strict Police Arrangement ) ગોઠવવામાં આવ્યો હતો.

દલિત પરિવારના વરઘોડા ઉપર ઠાકોર સમાજ દ્વારા કરાયું પથ્થરમારો

ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ છુતઅછૂતના ભેદભાવો - એક તરફ સરકાર સમરસતાની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે હજુ પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં છુત અછૂતનો ભેદભાવ આજે પણ જોવા મળી રહ્યા છે.તેનો તાદશ દાખલો ગુરૂવારે સરસ્વતી તાલુકાના ભાટસણ ગામમાં જોવા મળ્યો હતો.

ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત
ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત

આ પણ વાંચો: બોટાદના સમઢિયાળામાં દલિત યુવાન સાથે સરપંચના પતિ દ્વારા અસ્પૃશ્યતા ભર્યું વર્તન

ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત - આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ ગામમાં રહેતા રામજી પરમારના પુત્ર વિજયના ગુરૂવારે સવારે 9 વાગ્યાના ગુરૂવારના રોજ લગ્ન સુમારે મારે વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો. આ ગામમાંથી પસાર થતા હતા ત્યારે કેટલાક ઠાકોરો(Thakor Community Bhatsan village) ગુસ્સે ભરાયા હતા અને જાતિ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા ઘોડા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા. આ ઘટનામાં ચાર મહિલાઓ તેમજ વરરાજા અને તેની માતાને નુકસાન થયું હતું. પોલીસને જાણ કરવામાં આવી હતી અને PSI સહિતનો કાફલો ઘટના સ્થળે રવાના થયો હતો. પોલીસ બંદોબસ્ત સાથે ગામમાં વરઘોડો કાઢી જાનને પ્રસ્થાન કરાવી હતી ગામમાં કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Caste based crimes gujarat: જેતપુરના રૂપાવટીમાં અનુ.જાતિની ગ્રાન્ટ અંગે પૂછતાં દલિતને ઢોર માર મરવામાં આવ્યો

લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ દલિત પરિવાર કરાશે ફરિયાદ - વાગડોદ PSI એ.એમ. ચૌધરીના જણાવ્યા મુજબ, સવારે 9 વાગે ગામમાં એક દલિત પરિવાર દ્વારા ઘોડાને ચલાવવામાં આવ્યો હતો, જે દરમિયાન વિસ્તારના ઠાકોર જૂથના 8થી 10 યુવાનોએ પથ્થરમારો કર્યો હતો. આ અંગે પોલીસ વિભાગને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દલિત પરિવારના ઘોડાને ગામની બહાર ધકેલી દેવામાં આવ્યો હતો અને જાનને કડક પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવામાં આવી હતી. સમુદાયમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. જેથી હજુ સુધી આ અંગે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. નોંધનીય છે કે લગ્ન સમારોહને પગલે વરરાજા દ્વારા પથ્થરમારો કરનારાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું બહાર આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.