ETV Bharat / state

ગોધરાના આ ટેટુ આર્ટિસ્ટે બનાવી પીએમ મોદીની રંગોળી

ગોધરા: દિવાળીના તહેવારોમાં રંગોળીનું ખાસ મહત્વ હોય છે. દિવાળીના દિવસોમાં લોકો ઘરની બહાર આંગણામાં રંગોળી કરતા હોય છે, ત્યારે આ તહેવારમાં ગોધરાના એક ટેટુ આર્ટિસ્ટે મોદીની રંગોળી બનાવી હતી.

author img

By

Published : Oct 29, 2019, 6:49 PM IST

pm modi rangoli

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ વિસ્તારના લુહાર ફળિયામાં રહેતો દિગ્વિજય ટેટુ આર્ટીસ્ટ છે. ધોરણ ૧૨ સાયન્સ પાસ કર્યા પછી તેણે પેઈન્ટિંગ્સમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. દિગ્વિજય વિવિધ પ્રકારના પેઈન્ટિંગ્સ બનાવે છે. જેમાં એક્રેલિક આર્ટ, ઓઇલ પેસ્ટલ આર્ટ, વોટર કલર, પેન્સિલ સ્કેચ, પોઈટ્રેટ, વોલ પેન્ટિંગનો સમાવેશ થાય છે. તેણે ભગવાન બુદ્ધ-કૃષ્ણ, રાણી પદ્માવતીના વેશમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, ગરબા રમતી સ્ત્રી સહીતના ચિત્રો દોર્યા છે.

ગોધરાના આ ટેટુ આર્ટિસ્ટે બનાવી પીએમ મોદીની રંગોળી

વિવિધ પેઈન્ટિંગ્સમાં હાથ અજમાવ્યા બાદ પ્રથમ વખત દિગ્વિજયને લાગ્યુ કે આપણે રંગોળીમાં પણ હાથ અજમાવવો જોઈએ. આથી, પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રંગોળી બનાવી. આ રંગોળી બનાવતા પાંચ કલાક જેટલો સમય લાગ્યો હતો.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ વિસ્તારના લુહાર ફળિયામાં રહેતો દિગ્વિજય ટેટુ આર્ટીસ્ટ છે. ધોરણ ૧૨ સાયન્સ પાસ કર્યા પછી તેણે પેઈન્ટિંગ્સમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. દિગ્વિજય વિવિધ પ્રકારના પેઈન્ટિંગ્સ બનાવે છે. જેમાં એક્રેલિક આર્ટ, ઓઇલ પેસ્ટલ આર્ટ, વોટર કલર, પેન્સિલ સ્કેચ, પોઈટ્રેટ, વોલ પેન્ટિંગનો સમાવેશ થાય છે. તેણે ભગવાન બુદ્ધ-કૃષ્ણ, રાણી પદ્માવતીના વેશમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, ગરબા રમતી સ્ત્રી સહીતના ચિત્રો દોર્યા છે.

ગોધરાના આ ટેટુ આર્ટિસ્ટે બનાવી પીએમ મોદીની રંગોળી

વિવિધ પેઈન્ટિંગ્સમાં હાથ અજમાવ્યા બાદ પ્રથમ વખત દિગ્વિજયને લાગ્યુ કે આપણે રંગોળીમાં પણ હાથ અજમાવવો જોઈએ. આથી, પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રંગોળી બનાવી. આ રંગોળી બનાવતા પાંચ કલાક જેટલો સમય લાગ્યો હતો.

Intro:દિવાળીના તહેવારોમાં રંગોલીનું ખાસ મહત્વ હોય છે.દિવાળીના પાંચ દિવસ ઘરની બહાર આંગણામાં રંગોલી કરતા હોય છે.ત્યારે ગોધરાના એક ટેટુ આર્ટિસ્ટે મોદીજીની રંગોલી બનાવી છે. અને આ રંગોલી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશના વિકાસ માટેના તેમના કાર્યોથી પ્રેરાઈને બનાવી છે.


Body:પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ વિસ્તારના લુહાર ફળિયામાં રહેતો દિગ્વિજય લુહાર પોતે ટેટુ આર્ટીસ્ટના વ્યવસાય સાથે જોડાયેલો છે. ધોરણ ૧૨ સાયન્સ પાસ કર્યા પછી દિગ્વિજયને પેઈન્ટિંગ્સમાં બહુ શોખ હતો. પેઈન્ટિંગ્સમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.દિગ્વિજય વિવિધ પ્રકારનું પેઈન્ટિંગ્સ કરે છે. જેમાં એક્રેલિક આર્ટ,ઓઇલ પેસ્ટલ આર્ટ,વોટર કલર,પેન્સિલ સ્કેચ,પોઈટ્રેટ,વોલ પેન્ટિંગ, પ્રકારનું આર્ટ કરે છે.જેમાં ભગવાન બુદ્ધ-કૃષ્ણ,રાણી પદ્માવતી ના વેશમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ,ગરબા રમતી સ્ત્રી,સહીતના ચિત્રો દોર્યા છે.
વિવિધ પેઈન્ટિંગ્સમાં શોખ અજમાવ્યા બાદ પ્રથમ વખત દિગ્વિજય ને લાગ્યુ કે આપણે રંગોળી માં પણ હાથ અજમાવવો જોઈએ. આથી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રંગોળી બનાવી.આ રંગોળી બનાવતા પાંચ કલાક જેટલો સમય લાગ્યો હતો.

ETV BHARAT સાથેની વાતચીતમાં દિગ્વિજય લુહારે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ આ આપણા દેશ માટે સારુ કર્યું છે.અને દેશમાં સારો એવો સુધારો આવ્યો છે.તેથી મને લાગ્યું કે મારે મોદી સાહેબની રંગોલી બનાવી જોઈએ.અને તેમની રંગોલી બનાવી.
આ રંગોલી જેવા આસપાસના લોકો પણ આવે છે.


Conclusion:બાઇટ:-દિગ્વિજય લુહાર

રંગોલી બનાવવાર ગોધરા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.