ETV Bharat / state

ગોધરા: અકસ્માતમાં મોતને ભેટેલા 4 યુવાનોની અંતિમ વિદાય, પંથકમાં શોકનો માહોલ - અકસ્માતમાં મોતને ભેટેલા 4 યુવાનોની અંતિમ વિદાય

ગોધરા: પંચમહાલના ગોધરા તાલુકાના 4 યુવાનો જે લાપતા હતા. તેમનો મૃતદેહ મેંદરડા માર્ગ પરના એક તળાવમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. કાર અકસ્માતમાં તળાવમાં પડી જતાં ચારેય યુવાનોના મોત નીપજ્યા હતા. બુધવારે તેમની અંતિમવિધિમાં થઈ હતી. પરિવારજનોમાં તેમજ ગામમાં કાળો કહેર વર્તાયો છે.

અકસ્માતમાં મોતને ભેટેલા 4 યુવાનોની અંતિમ વિદાય
અકસ્માતમાં મોતને ભેટેલા 4 યુવાનોની અંતિમ વિદાય
author img

By

Published : Dec 11, 2019, 6:54 PM IST

ગોધરાના રામપુર ગામે રહેતા જીગર પટેલ, મોહિત પટેલ, મૌલીન પટેલ અને આયુર્વેદિક કોલેજમાં પાર્ટ ટાઇમ પ્રોફેસર તરીકે નોકરી કરતો હતો. પિનાકીન પટેલ પોતાના ગામના મિત્રની ઇક્કો કાર લઇને વીરપુર જવા નીકળ્યા હતા. મેંદરડા માર્ગ પરના ખળપીપળા નજીક તળાવમાં કાર પડી જતા ચારોય યુવાનો લાપતા હતા. દિવસો વિત્યા છતાં યુવકોના કોઈ સમાચાર ન મળતાં પરિવાર સહિતના લોકો ચિંતાતુર હતા. શોધખોળ કરતા ગાડી અને યુવકોના મૃતદેહ તળાવમાંથી મળી આવતા દુ:ખના વાદળો છવાયા હતા. વહેલી સવારે ગોધરાના રામપુર ખાતે તેમના મૃતદેહ લવાયા હતા. જ્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

અકસ્માતમાં મોતને ભેટેલા 4 યુવાનોની અંતિમ વિદાય

મૃતકો પૈકી એક યુવાનની પત્ની ઘૂસિયા પોતાને પિયેર ડિલીવરી માટે આવી હતી. આથી તેને મળવા વિરપુરથી સોમનાથ જતા પહેલાં ચારેય ઘૂસિયા જવા માગતા હતા. તેઓએ જૂનાગઢથી નેશનલ હાઇવે પર સોમનાથ જવાને બદલે વાયા મેંદરડાથી જતો માર્ગ પસંદ કર્યો હતો. 4.20 વાગ્યે મોબાઇલ દ્વારા ઘરે વીરપુરના દર્શન કર્યાનું જણાવીને બાદમાં સોમનાય મંદિરે દર્શન કરવા જઇએ છીએ તેમ કહ્યું હતું. 4 યુવાનો ઇક્કો કારમાં સોમનાથ જવા નીકળતા મેંદરડા પાસેથી 4 યુવાનો સંપર્ક વિહોણા થયા હતા. ફોન કરતાં 4ના મોબાઇલ સ્વીચ ઓફ આવતાં તેઓને શંકા જતાં તપાસ હાથ ધરી હતી. રામપુર રહેતાં ચાર મૃતક યુવકોના માતા પિતા અને બે મૃતકોની પત્નીઓને યુવકોના મોતની જાણ કરવામાં આવી ન હતી. રામપુરથી આશરે 100 લોકો 4 યુવકોને શોધવા ગાડીઓ લઇને જૂનાગઢ પહોંચ્યાં હતા. જ્યારે અહીં યુવકોની અંતિમવિધિ થઈ છે ત્યારે પાટીદાર સમાજ સહિત સમસ્થ ગામ હિબકે ચઢ્યું હતું.

ગોધરાના રામપુર ગામે રહેતા જીગર પટેલ, મોહિત પટેલ, મૌલીન પટેલ અને આયુર્વેદિક કોલેજમાં પાર્ટ ટાઇમ પ્રોફેસર તરીકે નોકરી કરતો હતો. પિનાકીન પટેલ પોતાના ગામના મિત્રની ઇક્કો કાર લઇને વીરપુર જવા નીકળ્યા હતા. મેંદરડા માર્ગ પરના ખળપીપળા નજીક તળાવમાં કાર પડી જતા ચારોય યુવાનો લાપતા હતા. દિવસો વિત્યા છતાં યુવકોના કોઈ સમાચાર ન મળતાં પરિવાર સહિતના લોકો ચિંતાતુર હતા. શોધખોળ કરતા ગાડી અને યુવકોના મૃતદેહ તળાવમાંથી મળી આવતા દુ:ખના વાદળો છવાયા હતા. વહેલી સવારે ગોધરાના રામપુર ખાતે તેમના મૃતદેહ લવાયા હતા. જ્યાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી.

અકસ્માતમાં મોતને ભેટેલા 4 યુવાનોની અંતિમ વિદાય

મૃતકો પૈકી એક યુવાનની પત્ની ઘૂસિયા પોતાને પિયેર ડિલીવરી માટે આવી હતી. આથી તેને મળવા વિરપુરથી સોમનાથ જતા પહેલાં ચારેય ઘૂસિયા જવા માગતા હતા. તેઓએ જૂનાગઢથી નેશનલ હાઇવે પર સોમનાથ જવાને બદલે વાયા મેંદરડાથી જતો માર્ગ પસંદ કર્યો હતો. 4.20 વાગ્યે મોબાઇલ દ્વારા ઘરે વીરપુરના દર્શન કર્યાનું જણાવીને બાદમાં સોમનાય મંદિરે દર્શન કરવા જઇએ છીએ તેમ કહ્યું હતું. 4 યુવાનો ઇક્કો કારમાં સોમનાથ જવા નીકળતા મેંદરડા પાસેથી 4 યુવાનો સંપર્ક વિહોણા થયા હતા. ફોન કરતાં 4ના મોબાઇલ સ્વીચ ઓફ આવતાં તેઓને શંકા જતાં તપાસ હાથ ધરી હતી. રામપુર રહેતાં ચાર મૃતક યુવકોના માતા પિતા અને બે મૃતકોની પત્નીઓને યુવકોના મોતની જાણ કરવામાં આવી ન હતી. રામપુરથી આશરે 100 લોકો 4 યુવકોને શોધવા ગાડીઓ લઇને જૂનાગઢ પહોંચ્યાં હતા. જ્યારે અહીં યુવકોની અંતિમવિધિ થઈ છે ત્યારે પાટીદાર સમાજ સહિત સમસ્થ ગામ હિબકે ચઢ્યું હતું.

Intro:અકસ્માતમાં મોતને ભેટેલા ગોધરાના 4 યુવાનોની અંતિમયાત્રા, સ્થાનીકો અને પટેલ સમાજમાં શોકનો માહોલ

ગોધરાના 4 યુવકો કે જે લાપતા હતા તેમની લાશ મેંદરડા માર્ગ પરના એક તળાવમાંથી મલી હતી. કાર અકસ્માતે તેમાં પડી જતાં ચારેય યુવકોના મોત નિપજ્યા હતા. તેમની આજે અંતિમવિધી થઈ હતી. પરિવારજનો તો આ આકસ્મીક બનાવને પગલે શોકમાં છે જ પરંતુ સ્થાનીકો અને પાટીદાર સમાજ પણ ગમગીન થઈ ગયો છે. ચારેય જુવાનજોધ યુવકોના મોતથી ગામમાં એક શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું.

ગોધરાના રામપુર ગામે રહેતા જીગર પટેલ, મોહિત પટેલ, મૌલીન પટેલ અને આયુર્વેદિક કોલેજમાં પાર્ટ ટાઇમ પ્રોફેસર તરીકે નોકરી કરતો પિનાકીન પટેલ પોતાના ગામના મિત્રની ઇક્કો કાર લઇને વીરપુર જવા નીકળ્યા હતા. યુવાનો કાર સાથે મેંદરડા માર્ગ પરના ખળપીપળા નજીક તળાવમાં કાર ખાબક્યા હતા. બીજી બાજુ દિવસો વિત્યા છતાં યુવકોના કોઈ સમાચાર ન મળતાં પરિવાર સહિતના લોકો ચિંતાતુર હતા. દરમિયાન શોધખોળ કરતાં ગાડી અને યુવકોના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા હતા. આજે વહેલી સવારે ગોધરાના રામપુર ખાતે તેમના મૃતદેહ લવાયા હતા જ્યાં તેમની અંતિમવિધી કરાઈ હતી.


મૃતકો પૈકી એક યુવાનની પત્ની હાલ ઘૂસિયા પોતાને પિયેર ડિલીવરી માટે આવી છે. આથી તેને મળવા વિરપુરથી સોમનાથ જતા પહેલાં ચારેય ઘૂસિયા જવા માંગતા હતા. આથી તેઓએ જૂનાગઢથી નેશનલ હાઇવે પર સોમનાથ જવાને બદલે વાયા મેંદરડાથી જતો માર્ગ પસંદ કર્યો હતો. 4.20 વાગે મોબાઇલ દ્વારા ઘરે વીરપુરના દર્શન કર્યાનું જણાવીને બાદમાં સોમનાય મંદિરે દર્શન કરવા જઇએ છીએ તેમ કહ્યું હતું. 4 યુવાનો ઇક્કો કારમાં સોમનાથ જવા નીકળતાં મેંદરડા પાસેથી 4 યુવાનો સંપર્ક વિહોણા થયા હતા. ફોન કરતાં 4ના મોબાઇલ સ્વીચ ઓફ આવતાં તેઓને શંકા જતાં તપાસ હાથ ધરી હતી. રામપુર રહેતાં ચાર મૃતક યુવકોના માતા પિતા અને બે મૃતકોની પત્નીઓને યુવકોના મોતની જાણ કરવામાં આવી ન હતી. રામપુરથી આશરે 100 જણાં 4 યુવકોને શોધવા ગાડીઓ લઇને જુનાગઢ પહોંચ્યાં હોવાથી ગામ સુમસામ બન્યું હતું. આજે જ્યારે અહીં યુવકોની અંતિમવિધિ થઈ છે ત્યારે પાટીદાર સમાજ સહિત સમસ્થ ગામ હિબકે ચઢ્યું છે.Body:કંદર્પ પંડ્યા Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.