ETV Bharat / state

પંચમહાલમાં પશુપાલન વિભાગે પશુપાલકોને સાવચેતી રાખવા કરી અપીલ

પંચમહાલ: જિલ્લો પશુપાલન ધરાવતો વિસ્તાર છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. ત્યારે પશુ જીવલેણ રોગોનો ભોગ ન બને તે માટે પંચમહાલ પશુપાલન વિભાગ પશુ પાલકોને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યું છે.

author img

By

Published : Jul 5, 2019, 5:05 AM IST

પંચમહાલમાં પશુપાલન વિભાગે પશુપાલકોને સાવચેતી રાખવા કરી અપીલ

પંચમહાલમાં રહેતા ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગના લોકોના વ્યવસાય ખેતી અને પશુ પાલન છે. પરંતુ, પશુ પાલનના વ્યવસાયમાંથી સારી આવક મેળવતા હોય છે. ત્યારે પશુપાલન કરતા લોકોએ ચોમાસામાં પશુઓના ખોરાકમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે. હાલમાં વાદળછાયા વાતાવરણમાં નવા અને લીલા ઘાસચારાને સૂર્યપ્રકાશનો સીધો પ્રકાશ ન મળવાથી લીલા ઘાસચારામાં નાઈટ્રેટનું ઝેર રહી જતું હોય છે.

પંચમહાલમાં પશુપાલન વિભાગે પશુપાલકોને સાવચેતી રાખવા કરી અપીલ

પશુચિકિત્સક ડૉ.એસ.એચ બામણિયાનું કહેવું છે કે, આ પ્રકારનો લીલો ઘાસચારો પશુઓને ખવડાવવાથી પશુઓમાં નાઈટ્રેટનું ઝેર થતું હોય છે. નિંદામણવાળા ઘાસમાં તેની શક્યતા વધારે હોય છે. હાલમાં પશુઓને લીલો ઘાસચારો ન ખવડાવવા તેમજ લીલો ઘાસચારો અને સૂકો ઘાસચારો મિક્સ કરી ખવડાવવાની અપીલ કરી હતી.

પંચમહાલમાં રહેતા ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગના લોકોના વ્યવસાય ખેતી અને પશુ પાલન છે. પરંતુ, પશુ પાલનના વ્યવસાયમાંથી સારી આવક મેળવતા હોય છે. ત્યારે પશુપાલન કરતા લોકોએ ચોમાસામાં પશુઓના ખોરાકમાં વધારે ધ્યાન રાખવાની જરૂર છે. હાલમાં વાદળછાયા વાતાવરણમાં નવા અને લીલા ઘાસચારાને સૂર્યપ્રકાશનો સીધો પ્રકાશ ન મળવાથી લીલા ઘાસચારામાં નાઈટ્રેટનું ઝેર રહી જતું હોય છે.

પંચમહાલમાં પશુપાલન વિભાગે પશુપાલકોને સાવચેતી રાખવા કરી અપીલ

પશુચિકિત્સક ડૉ.એસ.એચ બામણિયાનું કહેવું છે કે, આ પ્રકારનો લીલો ઘાસચારો પશુઓને ખવડાવવાથી પશુઓમાં નાઈટ્રેટનું ઝેર થતું હોય છે. નિંદામણવાળા ઘાસમાં તેની શક્યતા વધારે હોય છે. હાલમાં પશુઓને લીલો ઘાસચારો ન ખવડાવવા તેમજ લીલો ઘાસચારો અને સૂકો ઘાસચારો મિક્સ કરી ખવડાવવાની અપીલ કરી હતી.

Intro:પંચમહાલ જિલ્લા પશુપાલન ધરાવતો વિસ્તાર છે.હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. ત્યારે પશુ જીવલેણ રોગોનો ભોગ ના બને તે માટે પંચમહાલ પશુપાલન વિભાગ પશુ પાલકોને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યું છે.


Body:પંચમહાલ જિલ્લામાં રહેતા ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગના લોકોના વ્યવસાય ખેતી અને પશુ પાલન છે.પણ પશુ પાલનના વ્યવસાય માંથી સારી એવી આવક મેળવતા હોય છે.પણ પશુપાલન કરતા ચોમાસામાં વધારે પશુઓના ખોરાકમાં વધારે
ધ્યાન રાખવાની જરૂર છે.હાલમાં વાદળછાયા વાતાવરણમાં
નવા અને લીલા ઘાસચારા ને સીધો પ્રકાશ ન મળવાથી લીલા ઘાસચારાને સૂર્યપ્રકાશ ન મળવાથી લીલા ઘાસચારામાં નાઈટ્રેટ
નું ઝેર રહી જતું હોય છે.આવો લીલો ઘાસચારો પશુઓને ખવડાવાથી પશુઓમાં નાઈટ્રેટનું ઝેર થતું હોય છે. નિંદામણ વાળા ઘાસમાં આ વધારે શકયતા વધારે હોય છે. હાલમાં પશુઓને લીલો ઘાસચારો ન ખવડાવવા તેમજ લીલો ઘાસચારો અને સૂકો ઘાસચારો મિક્સ કરીને ખવડાવવા પશુચીકિતસ્કોનું કહેવું છે.





Conclusion:બાઇટ- ડો.એસ.એચ બામણિયા

પશુ ચીકીત્સક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.