ETV Bharat / state

સી.આર.પાટીલ દેશમાં સૌથી વધુ બહુમતીથી જીતેલા સાંસદ, છતાં મંત્રી પદ માટે પડતા મુકાયા

નવસારીઃ લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીના મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતમાંથી 3 સાંસદોને સ્થાન આપવામાં આવ્યુ છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને કેબિનેટમાં લેવાયા છે. જ્યારે ગત સરકારમાં જે મંત્રીઓ હતા તેમાંથી મનસુખ માંડવીયા અને પુરૂષોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે. જ્યારે નવસારીના સાંસદને મંત્રી પદ માટે પડતા મુકાયા છે.

author img

By

Published : May 31, 2019, 8:38 PM IST

સી.આર.પાટીલ દેશમાં સૌથી વધુ બહુમતીથી જીતેલા સાંસદ, છતાં મંત્રી પદ માટે પડતા મુકાયા

ગુજરાતે 2014ની ચૂંટણીની જેમ 2019ની ચૂંટણીમાં ભાજપને તમામ 26 બેઠકો ચરણે ધરી છે. છેલ્લા 3-4 દિવસથી સચિવાલયમાં એવી અટકળો ચાલી રહી હતી કે, ગુજરાતમાંથી 3 થી 4 સાંસદોને મંત્રી બનાવાશે. મોદી મંત્રીમંડળમાં ગુજરાતના જે 3 સાંસદોને મંત્રી બનાવાયા છે તેમાંથી માત્ર અમિત શાહ જ લોકસભાની ચૂંટણી લડ્યા છે. જ્યારે બાકીના 2 મંત્રી રાજ્યસભાના સાંસદ છે. આમ ગુજરાતના 26 સાંસદોમાંથી માત્ર 1ને જ મંત્રીપદ આપવામાં આવ્યું છે.

નવસારીના સાંસદ સી.આર.પાટીલ દેશમાં સૌથી વધુ બહુમતીથી (6,89,688) જીતેલા સાંસદ છે. તેઓ સતત 3જી વખત ચૂંટાયા છે. ભાજપના નેતાઓમાં ચર્ચા હતી કે, આ વખતે સી.આર.પાટીલને મંત્રીમંડળમાં સ્થાન અપાશે. ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી 1 સાંસદને મંત્રી બનાવાશે. પરંતુ ગુરુવારે કુલ 58 મંત્રીઓની શપથવિધિમાં ગુજરાતમાંથી કુલ 3 પંરતુ લોકસભાની ચૂંટણી લડ્યા હોય તેવા એક માત્ર સાંસદને મંત્રીપદ આપવામાં આવ્યું છે.

સી.આર.પાટીલ દેશમાં સૌથી વધુ બહુમતીથી જીતેલા સાંસદ, છતાં મંત્રી પદ માટે પડતા મુકાયા

26માંથી 1 સાંસદને મંત્રીપદ અપાતા ગુજરાત ભાજપમાં અને સાંસદોમાં નિરાશા સાંપડી હતી. લોકોમાં પણ ઘણો ઉત્સાહ હતો. પરંતુ ગુજરાતના સાંસદોને ઓછું પ્રતિનિધિત્વ અપાયું હોવાની લાગણી પ્રબળ બની છે. લોકો મજાક કરી રહ્યાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે ગુજરાતના સાંસદોને ઠેંગો બતાવ્યો છે.

ગુજરાતે 2014ની ચૂંટણીની જેમ 2019ની ચૂંટણીમાં ભાજપને તમામ 26 બેઠકો ચરણે ધરી છે. છેલ્લા 3-4 દિવસથી સચિવાલયમાં એવી અટકળો ચાલી રહી હતી કે, ગુજરાતમાંથી 3 થી 4 સાંસદોને મંત્રી બનાવાશે. મોદી મંત્રીમંડળમાં ગુજરાતના જે 3 સાંસદોને મંત્રી બનાવાયા છે તેમાંથી માત્ર અમિત શાહ જ લોકસભાની ચૂંટણી લડ્યા છે. જ્યારે બાકીના 2 મંત્રી રાજ્યસભાના સાંસદ છે. આમ ગુજરાતના 26 સાંસદોમાંથી માત્ર 1ને જ મંત્રીપદ આપવામાં આવ્યું છે.

નવસારીના સાંસદ સી.આર.પાટીલ દેશમાં સૌથી વધુ બહુમતીથી (6,89,688) જીતેલા સાંસદ છે. તેઓ સતત 3જી વખત ચૂંટાયા છે. ભાજપના નેતાઓમાં ચર્ચા હતી કે, આ વખતે સી.આર.પાટીલને મંત્રીમંડળમાં સ્થાન અપાશે. ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી 1 સાંસદને મંત્રી બનાવાશે. પરંતુ ગુરુવારે કુલ 58 મંત્રીઓની શપથવિધિમાં ગુજરાતમાંથી કુલ 3 પંરતુ લોકસભાની ચૂંટણી લડ્યા હોય તેવા એક માત્ર સાંસદને મંત્રીપદ આપવામાં આવ્યું છે.

સી.આર.પાટીલ દેશમાં સૌથી વધુ બહુમતીથી જીતેલા સાંસદ, છતાં મંત્રી પદ માટે પડતા મુકાયા

26માંથી 1 સાંસદને મંત્રીપદ અપાતા ગુજરાત ભાજપમાં અને સાંસદોમાં નિરાશા સાંપડી હતી. લોકોમાં પણ ઘણો ઉત્સાહ હતો. પરંતુ ગુજરાતના સાંસદોને ઓછું પ્રતિનિધિત્વ અપાયું હોવાની લાગણી પ્રબળ બની છે. લોકો મજાક કરી રહ્યાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે ગુજરાતના સાંસદોને ઠેંગો બતાવ્યો છે.

R_GJ_NVS_02_31MAY_NAVSARI_SANSAD_VIDEO_STORY_SCRIPT_10010

સ્લગ :નવસારીના સાંસદ સી.આર.પાટીલ દેશમાં સૌથી વધુ બહુમતીથી (6,89,688) જીતેલા સાંસદ છતાં મંત્રી પદ માટે પડતા મુકાયા
લોકેશન :નવસારી
31_05_2019
ભાવિન પટેલ
નવસારી

એન્કર :લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ નરેન્દ્ર દામોદરદાસ મોદીના મંત્રીમંડળનો શપથવિધિ યોજાયો હતો. જેમાં ગુજરાતમાંથી ત્રણ સાંસદોને સ્થાન અપાયું છે જેમાં ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહને કેબિનેટમાં લેવાયા છે જ્યારે ગત સરકારમાં જે મંત્રીઓ હતા તેમાંથી બેને લેવાયા છે. જેમાં મનસુખ માંડવીયા અને પુરૂષોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે. જ્યારે નવસારીના સાંસદ ને પણ મંત્રી પદ માટે પડતા મુકાયા છે

વિયો 1:ગુજરાતે 2014ની ચૂંટણીની જેમ 2019ની ચૂંટણીમાં ભાજપને તમામ 26 બેઠકો ચરણે ધરી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી સચિવાલયમાં એવી અટકળો ચાલી રહીં હતી કે ગુજરાતમાંથી ત્રણથી ચાર સાંસદોને મંત્રી બનાવાશે. મોદી મંત્રીમંડળમાં ગુજરાતના જે ત્રણ સાંસદોને મંત્રી બનાવાયા છે તેમાંથી માત્ર અમિત શાહ જ લોકસભાની ચૂંટણી લડ્યા છે જ્યાર બાકીના બે મંત્રી રાજ્યસભાના સાંસદ છે. આમ ગુજરાતના 26 સાંસદોમાંથી માત્ર એકને જ મંત્રીપદ અપાયું છે. નવસારીના સાંસદ સી.આર.પાટીલ દેશમાં સૌથી વધુ બહુમતીથી (6,89,688) જીતેલા સાંસદે છે. તેઓ સતત ત્રીજી વખત ચૂંટાય છે. ભાજપના નેતાઓ એવું કહેતા હતા કે આ વખતે સી.આર.પાટીલને મંત્રીમંડળમાં સ્થાન અપાશે. ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી એક સાંસદને મંત્રી બનાવાશે. પરંતુ આજે કુલ 58 મંત્રીઓની શપથવિધિમાં ગુજરાતમાંથી કુલ ત્રણ પંરતુ લોકસભાની ચૂંટણી લડ્યા હોય તેવા એક માત્ર સાંસદને મંત્રીપદ અપાયું છે.

26માંથી એક સાંસદને મંત્રીપદ અપાતા ગુજરાત ભાજપમાં અને સાંસદોમાં નિરાશા સાંપડી છે. લોકોમાં પણ ઘણો ઉત્સાહમાં હતો. પરંતુ ગુજરાતના સાંસદોને ઓછુ પ્રતિનિધિત્વ અપાયું હોવાની લાગણી પ્રબળ બની છે. લોકો મજાક કરી રહ્યાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે ગુજરાતના સાંસદોને ઠેંગો બતાવ્યો છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.