ETV Bharat / state

કાંકરીયાની રાઈડ દુર્ઘટનામાં મૃત્યું પામેલી રાજપીપળાની દિકરીનો મૃતદેહ ગામડે પહોંચ્યો, ગામલોકો હિબકે ચડ્યા

નર્મદા : શહેરમાં ગઈકાલે કાંકરિયામાં જે દુઃખદ ઘટના બની તેમાં જે બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે, તેમાંની એક દીકરી રાજપીપળા નજીક આવેલા તરોપા ગામની મનાલી રજવાડી હતી. મનાલી રજવાડીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલાવ્યા બાદ તેના મૃતદેહને પરિવાજનોને સુપરત કરવામાં આવ્યો હતો.

author img

By

Published : Jul 15, 2019, 9:46 PM IST

મનાલી રજવાડીનો મૃતદેહ પરિવારજોનેને સોપાયો

અમદાવાદમાં ગઈકાલે ઘટેલી દુઃખદ ઘટનામાં એક દીકરી રાજપીપળા નજીક આવેલ તરોપા ગામની મનાલી રજવાડી હતી. તેનું મોત આ ઘટનામાં નિપજ્યું હતું. મનાલી રજવાડીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યું હતું. જે બાદ તેના મૃતદેહને તેના પરિવારજનોને પરત કરવામાં આવ્યું હતું.

મનાલી રજવાડીનો મૃતદેહ પરિવારજોનેને સોપાયો

તેના મૃતદેહને જ્યારે ગામમાં લાવવામાં આવ્યું ત્યારે તરોપા ગામમાં કરૂણાંતિકા સર્જાઈ હતી અને સમગ્ર ગામ હિબકે ચડયું હતું. મનાલીના માતા પિતા અને સગાસંબંધીઓ ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાથી અહીં આવીને ખ્રિસ્તી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી હતી.આ ઘટના બાદ ગ્રામજનોમાં એક આક્રોશ હતો કે આમાં નિર્દોષ મનાલીનો શું વાંક હતો ? તે તો ફક્ત રજા માણવા અને મજા કરવા માટે તેના ફોઈને ત્યાં અમદાવાદ ગઈ હતી. પરંતુ તેનું અચાનક મૃત્યુ થયું ત્યારે તંત્ર ઉપર પણ આ તમામ ગ્રામજનોનો ખૂબ જ આક્રોશ હતો.

મનાલીના પિતા એ જણાવ્યું હતું કે, મારી દીકરી તો મેં ગુમાવી પરંતુ હવે પછી કોઈની પણ દીકરી કે લાડકવાયો ન ગુમાવાય તે માટે તંત્રે પૂરતી તકેદારી રાખવી જોઇએ. ખાસ કરીને આવા રાઈડ ચલાવવામાં આવતા હોય તો આ રાઇડની મરામત કરાવવી જોઈએ.

આ પ્રસંગે મૃતકના ફોઈને ત્યામ ઘરની સામે રહેતા તેના પડોશીએ જણાવ્યું હતું કે, અમે ઘટના બની ત્યારથી એલ.જી.હોસ્પિટલમાં હતા, ત્યાં સુધી અમને તંત્રએ કોઈ પણ જાતનો સહકાર આપ્યો ન હતો. તેમને આક્ષેપ પણ કર્યો હતો કે કોઈ મોટા નેતાની દીકરી કે દીકરો હોત તો તેમને સારી સવલત મળી હોત. અહીં સરકારશ્રીએ તમામ ચીજો મફત લાવવાનું કીધું હતું છતાં પણ અમારી પાસેથી કેટલીક વસ્તુઓ મંગાવવામાં આવી હતી અને અમારી સાથે ઓરમાયું વર્તન કર્યું હતું.

અમદાવાદમાં ગઈકાલે ઘટેલી દુઃખદ ઘટનામાં એક દીકરી રાજપીપળા નજીક આવેલ તરોપા ગામની મનાલી રજવાડી હતી. તેનું મોત આ ઘટનામાં નિપજ્યું હતું. મનાલી રજવાડીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યું હતું. જે બાદ તેના મૃતદેહને તેના પરિવારજનોને પરત કરવામાં આવ્યું હતું.

મનાલી રજવાડીનો મૃતદેહ પરિવારજોનેને સોપાયો

તેના મૃતદેહને જ્યારે ગામમાં લાવવામાં આવ્યું ત્યારે તરોપા ગામમાં કરૂણાંતિકા સર્જાઈ હતી અને સમગ્ર ગામ હિબકે ચડયું હતું. મનાલીના માતા પિતા અને સગાસંબંધીઓ ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાથી અહીં આવીને ખ્રિસ્તી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી હતી.આ ઘટના બાદ ગ્રામજનોમાં એક આક્રોશ હતો કે આમાં નિર્દોષ મનાલીનો શું વાંક હતો ? તે તો ફક્ત રજા માણવા અને મજા કરવા માટે તેના ફોઈને ત્યાં અમદાવાદ ગઈ હતી. પરંતુ તેનું અચાનક મૃત્યુ થયું ત્યારે તંત્ર ઉપર પણ આ તમામ ગ્રામજનોનો ખૂબ જ આક્રોશ હતો.

મનાલીના પિતા એ જણાવ્યું હતું કે, મારી દીકરી તો મેં ગુમાવી પરંતુ હવે પછી કોઈની પણ દીકરી કે લાડકવાયો ન ગુમાવાય તે માટે તંત્રે પૂરતી તકેદારી રાખવી જોઇએ. ખાસ કરીને આવા રાઈડ ચલાવવામાં આવતા હોય તો આ રાઇડની મરામત કરાવવી જોઈએ.

આ પ્રસંગે મૃતકના ફોઈને ત્યામ ઘરની સામે રહેતા તેના પડોશીએ જણાવ્યું હતું કે, અમે ઘટના બની ત્યારથી એલ.જી.હોસ્પિટલમાં હતા, ત્યાં સુધી અમને તંત્રએ કોઈ પણ જાતનો સહકાર આપ્યો ન હતો. તેમને આક્ષેપ પણ કર્યો હતો કે કોઈ મોટા નેતાની દીકરી કે દીકરો હોત તો તેમને સારી સવલત મળી હોત. અહીં સરકારશ્રીએ તમામ ચીજો મફત લાવવાનું કીધું હતું છતાં પણ અમારી પાસેથી કેટલીક વસ્તુઓ મંગાવવામાં આવી હતી અને અમારી સાથે ઓરમાયું વર્તન કર્યું હતું.

Intro:અમદાવાદમાં ગઈ કાલે ઘટેલી દુઃખદ ઘટના માં જે રાઇડ તૂટી પડી હતીBody:તેમાં જે બે લોકોના કરૂણ મોત થયા તેમાંની એક દીકરી રાજપીપળા નજીક આવેલ તરોપા ગામની મનાલી રજવાડી હતી મનાલી રજવાડી ના બોડી નું પોસ્ટમોર્ટમ કરી આજે એના સગાવ્હાલા ને સુપરત કરતા તેઓ સાંજે 4:00 કલાકે રાજપીપલા નજીક આવેલ તરોપા ગામે આવી પહોંચ્યા હતાConclusion:અમદાવાદમાં ગઈ કાલે ઘટેલી દુઃખદ ઘટના માં જે રાઇડ તૂટી પડી હતી તેમાં જે બે લોકોના કરૂણ મોત થયા તેમાંની એક દીકરી રાજપીપળા નજીક આવેલ તરોપા ગામની મનાલી રજવાડી હતી મનાલી રજવાડી ના બોડી નું પોસ્ટમોર્ટમ કરી આજે એના સગાવ્હાલા ને સુપરત કરતા તેઓ સાંજે 4:00 કલાકે રાજપીપલા નજીક આવેલ તરોપા ગામે આવી પહોંચ્યા હતા ત્યારે નાનકડા એવા તરોપા ગામમાં કરૂણાંતિકા સર્જાઈ હતી સમગ્ર ગામ હિબકે ચડયું હતું મનાલી ના માતા પિતા અને સગાસંબંધીઓ ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાથી અહીં આવીને ખ્રિસ્તી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી હતી ત્યારે ગ્રામજનો ના મોઢા ઉપર એક કરુણાનો ભાવ દેખાઈ રહ્યો હતો દરેક ગ્રામજનો ના મુખ પર એક આક્રોશ હતો કે આ નિર્દોષ મનાલી નો શું વાંક હતો તે તો ફક્ત રજા માણવા અને મજા કરવા માટે તેના ફોઈ ને ત્યાં અમદાવાદ ગઇ હતી પરંતુ તેનું અચાનક મૃત્યુ થયું ત્યારે તંત્ર ઉપર પણ આ તમામ ગ્રામજનોનો ખૂબ જ આક્રોશ હતો ખાસ કરીને તેના પિતા શ્રી એ જણાવ્યું હતું કે મારી દીકરી તો મેં ગુમાવી પરંતુ હવે પછી કોઈની પણ દીકરી કે લાડકવાયો ના ગુમાવાય તે માટે તંત્રે પૂરતી તકેદારી રાખવી જોઇએ ખાસ કરીને આવા રાઈડ ચલાવવામાં આવતા હોય તો આ રાઇડની મરામત કરાવવી જોઈએ આ પ્રસંગે મરનાર ના ફોઈ ના ઘરની સામે રહેતા તેના પડોશી એ જણાવ્યું હતું કે અમે ઘટના બની ત્યારથી એલ.જી.હોસ્પિટલમાં હતા ત્યાં સુધી અમને તંત્રે કોઈ પણ જાતનો સહકાર આપ્યો ન હતો તેમને આક્ષેપ પણ કર્યો હતો કે આ દીકરી ખ્રિસ્તી હતી અને બીજો મરનાર મુસ્લિમ હતો તેને કારણે તંત્ર એ અમારી સાથે ઓરમાયું વર્તન કર્યું છે જો આની જગ્યાએ કોઈ હિંદુ કે અન્ય કોઈ મોટા નેતા ના દીકરી કે દીકરો હોત તો તેમને સારી સવલત મળી હોત અહીં સરકારશ્રીએ તમામ ચીજો મફત લાવવાનું કીધું હતું છતાં પણ અમારી પાસેથી કેટલીક વસ્તુઓ મંગાવવામાં આવી હતી અને અમારી સાથે ઓરમાયું વર્તન કર્યું હતું ત્યારે તંત્ર આવું ઓરમાયું વર્તન કરવું ના જોઈએ તેવી માંગ પણ કરી હતી જોકે ખ્રિસ્તી વિધિ સાથે આજે દીકરી મનાલી ની દફનવિધી કરાઇ હતી

બાઈટ -1 વિમોલ રજવાડી (મૃતક ના પિયતર )
બાઈટ -પ્રીમિયલ મેકવાન (પાડોશી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.