ETV Bharat / state

મોરબીની કોલેજમા સ્વામી વિવેકાનંદન જન્મજયંતિ નિમિતે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ - મોરબી

મોરબીઃ મોરબીની અગ્રણી સંસ્થા તથા કોલેજ દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સાથે જ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામ આવ્યું હતું.

morbi
morbi
author img

By

Published : Jan 12, 2020, 8:52 PM IST

વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિ જાગૃત થાય, તેનામાં વક્તૃત્વ કળાનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓ આદર્શ રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવા તત્પર બને તે હેતુસર આ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામ આવ્યું હતું. આ સ્પર્ધામાં સ્વામી વિવેકાનંદનના મતે યુવાન, સામાજીક સુરક્ષા-જવાબદારી કોની? જીવન મા સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી? સ્વામી વિવેકાનંદના આદર્શો અને મૂલ્યો, રાષ્ટ્રીય એકતાને તોડનાર તથા જોડનાર પરિબળો સહીતના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ વક્તવ્ય આપ્યું હતું.

વકૃત્વ સ્પર્ધામા બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરી પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યાં હતા. આ તકે સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતનાઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિ જાગૃત થાય, તેનામાં વક્તૃત્વ કળાનો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓ આદર્શ રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવા તત્પર બને તે હેતુસર આ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામ આવ્યું હતું. આ સ્પર્ધામાં સ્વામી વિવેકાનંદનના મતે યુવાન, સામાજીક સુરક્ષા-જવાબદારી કોની? જીવન મા સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી? સ્વામી વિવેકાનંદના આદર્શો અને મૂલ્યો, રાષ્ટ્રીય એકતાને તોડનાર તથા જોડનાર પરિબળો સહીતના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ વક્તવ્ય આપ્યું હતું.

વકૃત્વ સ્પર્ધામા બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરી પ્રમાણપત્ર એનાયત કરવામા આવ્યાં હતા. આ તકે સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતનાઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Intro:gj_mrb_02_vivekanand_jnmjaynati_vakrutv_sprdha_photo_01_av_gj10004
gj_mrb_02_vivekanand_jnmjaynati_vakrutv_sprdha_photo_02_av_gj10004
gj_mrb_02_vivekanand_jnmjaynati_vakrutv_sprdha_photo_03_av_gj10004
gj_mrb_02_vivekanand_jnmjaynati_vakrutv_sprdha_script_av_gj10004

gj_mrb_02_vivekanand_jnmjaynati_vakrutv_sprdha_av_gj10004
Body:મોરબીની ખાનગી કોલેજમા સ્વામી વિવેકાનંદન જન્મજયંતિ નિમિતે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

મોરબીની અગ્રણી સંસ્થા ઓમવીવીઆઈએમ કોલેજ દ્વારા સ્વામી વિવેકાનંદનની જન્મજયંતિ નિમિતે વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.તેમજ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિ જાગૃત થાય, તેનામા વક્તૃત્વ કળા નો વિકાસ થાય તેમજ વિદ્યાર્થીઓ આદર્શ રાષ્ટ્ર નિર્માણ ના ભગીરથ કાર્ય મા સહભાગી બનવા તત્પર બને તે હેતુસર આ વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામ આવ્યું હતું
તે સ્પર્ધામાં સ્વામી વિવેકાનંદનના મતે યુવાન, સામાજીક સુરક્ષા-જવાબદારી કોની?, જીવન મા સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી?, સ્વામી વિવેકાનંદ ના આદર્શો અને મુલ્યો, રાષ્ટ્રીય એકતાને તોડનાર તથા જોડનાર પરિબળો સહીતના વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ વક્તવ્ય રજુ કર્યુ હતું અને આ સ્પર્ધામા બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ ને ઈનામ આપી સન્માનિત કરી પ્રમાણપત્ર એનાયત કરવા મા આવ્યા હતા.આ તકે સંસ્થા ના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતનાઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.