ETV Bharat / state

મોરબીમાં ભરવાડ સમાજ દ્વારા રથયાત્રાનું કરાયું આયોજન - gujaratinews

મોરબી: શહેરમાં ભરવાડ રબારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા મચ્છુ માતાજીના મંદિર મહેન્દ્ર પરાથી પ્રસ્થાન કરીને શહેરના રાજમાર્ગો પર ફરી દરબાગઢ વિસ્તાર ખાતે આવેલા મચ્છુ માતાજીના મંદિરે પહોંચી હતી. સૌરાષ્ટ્રમાં એકમાત્ર મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રા યોજાઇ છે. જેથી, ભરવાડ રબારી સમાજમાં આ રથયાત્રાનું આગવું મહત્વ રહેલું છે.

મોરબીમાં ભરવાડ સમાજ દ્વારા રથયાત્રાનું કરાયું આયોજન
author img

By

Published : Jul 5, 2019, 4:47 AM IST

આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભરવાડ રબારી સમાજના યુવક-યુવતીઓ જોડાયા હતા. સાથે જ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ રથયાત્રા દરમિયાન નહેરુ ગેટ ચોક સહિતના વિસ્તારોમાં વાણિજ્ય અને સરપંચ સહિતના પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રિના લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Morbi
મોરબીમાં ભરવાડ સમાજ દ્વારા રથયાત્રાનું કરાયું આયોજન

સૌરાષ્ટ્રમાં એકમાત્ર મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં યોજાતી હોવાથી મોટી સંખ્યામાં ભરવાડ રબારી સમાજ હોય છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સાથે જ રથયાત્રામાં SP, DYSP, PI અને PSI સહિતના પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી કાળજી રાખવામાં આવી હતી.

Morbi
મોરબીમાં ભરવાડ સમાજ દ્વારા રથયાત્રાનું કરાયું આયોજન

આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભરવાડ રબારી સમાજના યુવક-યુવતીઓ જોડાયા હતા. સાથે જ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ રથયાત્રા દરમિયાન નહેરુ ગેટ ચોક સહિતના વિસ્તારોમાં વાણિજ્ય અને સરપંચ સહિતના પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રિના લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

Morbi
મોરબીમાં ભરવાડ સમાજ દ્વારા રથયાત્રાનું કરાયું આયોજન

સૌરાષ્ટ્રમાં એકમાત્ર મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં યોજાતી હોવાથી મોટી સંખ્યામાં ભરવાડ રબારી સમાજ હોય છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સાથે જ રથયાત્રામાં SP, DYSP, PI અને PSI સહિતના પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી કાળજી રાખવામાં આવી હતી.

Morbi
મોરબીમાં ભરવાડ સમાજ દ્વારા રથયાત્રાનું કરાયું આયોજન
Intro:R GJ MRB 04 04JULY MACCHU MATAJI RATHAYATRA VISUAL AVB RAVI


R GJ MRB 04 04JULY MACCHU MATAJI RATHAYATRA BITE AVB RAVI

R GJ MRB 04 04JULY MACCHU MATAJI RATHAYATRA SCRIPT AVB RAVI


Body:મોરબીમાં ભરવાડ રબારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આજના દિવસે મચ્છુ માતાજી અને પૂનમ અને પ્રાગટ્ય દિન નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રથયાત્રા મચ્છુ માતાજીના મંદિર મહેન્દ્ર પરાથી પ્રસ્થાન કરીને શહેરના રાજમાર્ગો પર ફરી દરબાગઢ વિસ્તાર ખાતે આવેલ મચ્છુ માતાજીના મંદિરે પહોંચી હતી સૌરાષ્ટ્રમાં એકમાત્ર મોરબીમાં મચ્છુ માતાજી ની રથયાત્રા યોજાય છે જેથી ભરવાડ રબારી સમાજમાં આગવું મહત્વ રહેલું છે આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભરવાડ રબારી સમાજના યુવક-યુવતીઓ જોડાયા હતા રાસ ગરબાની રમઝટ બોલાવી હતી રથયાત્રા દરમિયાન નહેરુ ગેટ ચોક સહિતના વિસ્તારોમાં વાણિજ્ય અને સરપંચ સહિતના પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપરાંત રાત્રીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં એકમાત્ર મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં યોજાતી હોય જેમાં મોટી સંખ્યામાં ભરવાડ રબારી સમાજ હોય છે જેના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો દ્વારા રથયાત્રા માં એસપી ડીવાયએસપી પી.આઈ પી.એસ.આઈ સહિતના પોલીસ જવાનો બંદોબસ્ત માં જોડાયા હતા અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની પૂરતી કાળજી રાખવામાં આવી હતી



બાઈટ : ગાંડુંભગત ગોલતર, મહંત


Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
9687622033
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.