ETV Bharat / state

માળીયા હાટીનામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અધિકારી દ્વારા લાંચ લેવાતી હોવાનો લોકોએ કર્યો આક્ષેપ

author img

By

Published : Oct 30, 2019, 2:27 AM IST

જૂનાગઢઃ માળીયા હાટીનાના સમઢીયાળા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો છે. ભ્રષ્ટાચારની તપાસ કરવા ગામના લોકો દ્વારા વડાપ્રધાન, મુખ્યપ્રધાન સહિતને પત્ર લખી તપાસ કરવા માંગ કરવામાં આવી છે.

Maliya hatina officers asks for money in government house scheme in maliya maliya news corruption news in gujarat gujarat corruption news maliya corruption news

માળીયા હાટીનાના સમઢીયાળા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગામજનો દ્વારા કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા ચુકવતા એન્જટો તેમજ IRD અધિકારીઓ દ્વારા લાંચ લેવામાં આવી હોવાનો આક્ષેપ ગામજનોએ કર્યો છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર મકાનના બાકી રહેલા હપ્તા મેળવવા માટે રૂપિયા 20 હજાર સુધીની લાંચ માંગવામાં આવી હતી, જેમાં અધિકારીઓ તેમજ એજન્ટોએ લાંચ લીધી હોવાનો આક્ષેપ પણ કરાયો છે. લોકોએ અધિકારીઓને રૂપિયા પણ આપ્યા છતાં પણ મકાનના હપ્તા પાસ ન થતા વડાપ્રધાન, મુખ્યપ્રધાન સહિતને પત્ર દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી છે. ગામજનો દ્વારા 57 પત્ર લખી રજુઆત કરવા છતાં પણ તંત્ર આ બાબતે મૌન સેવી રહ્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અધિકારી દ્વારા લાંચ લેવાતી હોવાનો લોકોએ કર્યો આક્ષેપ

ન્યાય સમિતિ ચેરમેન દિપકભાઈ ગોહેલે રજુઆત કરતા જણાવ્યું કે, જો તપાસ કરી યોગ્ય પગલા નહીં લેવાય તો, ગાંધી માર્ગે ચાલી આંદોલન કરવામાં આવશે.

માળીયા હાટીનાના સમઢીયાળા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગામજનો દ્વારા કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તા ચુકવતા એન્જટો તેમજ IRD અધિકારીઓ દ્વારા લાંચ લેવામાં આવી હોવાનો આક્ષેપ ગામજનોએ કર્યો છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર મકાનના બાકી રહેલા હપ્તા મેળવવા માટે રૂપિયા 20 હજાર સુધીની લાંચ માંગવામાં આવી હતી, જેમાં અધિકારીઓ તેમજ એજન્ટોએ લાંચ લીધી હોવાનો આક્ષેપ પણ કરાયો છે. લોકોએ અધિકારીઓને રૂપિયા પણ આપ્યા છતાં પણ મકાનના હપ્તા પાસ ન થતા વડાપ્રધાન, મુખ્યપ્રધાન સહિતને પત્ર દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી છે. ગામજનો દ્વારા 57 પત્ર લખી રજુઆત કરવા છતાં પણ તંત્ર આ બાબતે મૌન સેવી રહ્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અધિકારી દ્વારા લાંચ લેવાતી હોવાનો લોકોએ કર્યો આક્ષેપ

ન્યાય સમિતિ ચેરમેન દિપકભાઈ ગોહેલે રજુઆત કરતા જણાવ્યું કે, જો તપાસ કરી યોગ્ય પગલા નહીં લેવાય તો, ગાંધી માર્ગે ચાલી આંદોલન કરવામાં આવશે.

Intro:Maliya hatinaBody:જુનાગઢ માળીયા હાટીના ના સમઢીયાળા ગામ માં આવાસ યૉજના માં મોટાપાયે ભષ્ટાચાર થયા હોવાના ગામલોકોના આક્ષેપો

ભ્રષ્ટાચાર ની તપાસ કરવા ગામ લૉકૉ દવારા પ્રધાનમંત્રી મુખ્યમંત્રી .સહિત ના ને પત્ર લખી તપાસની કરાઇ માંગ

આવાસ યૉજના ના હપ્તા ના એન્જટૉ તેમજ આઈ આર ડી અધિકારીઓ દ્રારા લાંચ લેવા માં આવી હોવાનો ગામલોકોનો આક્ષેપ
જયારે ગામ લૉકૉ ના જણાવ્યા મુજબ મકાન ના અધુરા હપ્તા મેળવવા માટે 20 હજાર સુધી ની લાંચ માંગવામાં આવતી હતી જેમાં અધિકારીઓ તેમજ એજન્ટૉ એ લીધેલ હોવાનો આક્ષેપ છતાંપણ મકાન ના હપ્તા પાસ થ થતા વડાપ્રધાન મુખ્યમંત્રી સહિત કરાઈ લેખીત રજુઆત
ગામ લૉકૉ દ્રારા 57 પત્ર લખી કરાઈ રજુઆત જતાંપણ તંત્રનું મૌન
આ રજુઆત માં ન્યાન સમિતિ ચેરમેન દિપકભાઈ ગૉહેલ દ્રારા જણાવ્યા મુજબ જૉ તપાસ કરી યૉગ્ય નહી થાઈ તૉ આંદોલન ની ઉચ્ચારી ચિમકી સંજય વ્યાસ જુનાગઢConclusion:જુનાગઢ માળીયા હાટીના ના સમઢીયાળા ગામ માં આવાસ યૉજના માં મોટાપાયે ભષ્ટાચાર થયા હોવાના ગામલોકોના આક્ષેપો

ભ્રષ્ટાચાર ની તપાસ કરવા ગામ લૉકૉ દવારા પ્રધાનમંત્રી મુખ્યમંત્રી .સહિત ના ને પત્ર લખી તપાસની કરાઇ માંગ

આવાસ યૉજના ના હપ્તા ના એન્જટૉ તેમજ આઈ આર ડી અધિકારીઓ દ્રારા લાંચ લેવા માં આવી હોવાનો ગામલોકોનો આક્ષેપ
જયારે ગામ લૉકૉ ના જણાવ્યા મુજબ મકાન ના અધુરા હપ્તા મેળવવા માટે 20 હજાર સુધી ની લાંચ માંગવામાં આવતી હતી જેમાં અધિકારીઓ તેમજ એજન્ટૉ એ લીધેલ હોવાનો આક્ષેપ છતાંપણ મકાન ના હપ્તા પાસ થ થતા વડાપ્રધાન મુખ્યમંત્રી સહિત કરાઈ લેખીત રજુઆત
ગામ લૉકૉ દ્રારા 57 પત્ર લખી કરાઈ રજુઆત જતાંપણ તંત્રનું મૌન
આ રજુઆત માં ન્યાન સમિતિ ચેરમેન દિપકભાઈ ગૉહેલ દ્રારા જણાવ્યા મુજબ જૉ તપાસ કરી યૉગ્ય નહી થાઈ તૉ આંદોલન ની ઉચ્ચારી ચિમકી સંજય વ્યાસ જુનાગઢ
બાઇટ દિપક ગોહેલ ચેરમેન ગ્રામ પંચાયત સમઢીયાળા દાઢી વાળા
બાઇટ મનજી પુનાભાઇ રહીશ સમઢીયાળા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.