ETV Bharat / state

મોરબીમાં ચોમાસાની ઋતુમાં જાજાસર ગામમાં પાણી ભરાવાની ભીતિ - jajasar

મોરબીઃ માળિયામાં મીઠાનું ઉત્પાદન કરતા એકમો દ્વારા નિયમોનો ભંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આ કારણે ચોમાસામાં માળિયાના જાજાસર ગામમાં ચોમાસાના પાણી ગામમાં ફરી વળશે, તેવો ગ્રામજનોમાં ડર હોવાના કારણે અંગે કલેકટરને આવેદન આપવામાં આવ્યુ છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 29, 2019, 11:46 AM IST

માળિયા નગરપાલિકાના કાઉન્સીલર અને ભાજપના મહામંત્રી આમીન ભટ્ટીએ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, માળિયાના જાજાસર ગામની બાજુમાં મીઠા ઉત્પાદન માટે 10એકરથી લઇ50એકર સુધીની જમીન સરકાર તરફથી આપવામાં આવી છે.સરકાર દ્વારાપાળો બનાવવા અંગે નિયમો નક્કી કરવામાંઆવ્યા છે.આ શરતો મુજબ દરેક મીઠા ઉત્પાદકોએ મંજૂર કરેલી જમીન વચ્ચે અંતર છોડવાનું નક્કી કરવામાં આવ્યુછે.

MORBI
સ્પોટ ફોટો

જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને જમીનમાં સરકાર દ્વારાજે નિયમો પાળો બનાવવા અંગેના નક્કી કરવામાં આવ્યા છે.તેનાથી વધારે ઉંચાઈવાળા પાળા બાંધી ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વર્ષ 2017માંમચ્છુ નદીનું પાણી ચેકડેમો મારફતે દરિયામાં જવાને બદલે જાજાસર ગામની ખેતીની જમીન અને ઘરોમાં ભરાયું હતું. માળિયાના મામલતદાર દ્વારા રોજકામ કરીને આ પ્રવૃતિને ગેરકાયદેસર જાહેર કરી હતી અને નોટીસ મારફત સૂચના આપી હતી.

MORBI
સ્પોટ ફોટો

મીઠા માફિયાઓને જાણે સરકારનોભય ના હોય અને માનવ જિંદગીની કોઈ કિંમતનાહોય તેમ ગેરકાયદેસર મીઠાનાઉત્પાદનની પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેથી આવનારા સમયમાં ચોમાસા દરમિયાન જાજાસર ગામમાં ફરીથીપાણી આવશેઅને ખેતીની જમીન તેમજ જાનમાલને નુકશાન થાય તેની જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્નઉઠી રહ્યો છે.આ મામલે યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

માળિયા નગરપાલિકાના કાઉન્સીલર અને ભાજપના મહામંત્રી આમીન ભટ્ટીએ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, માળિયાના જાજાસર ગામની બાજુમાં મીઠા ઉત્પાદન માટે 10એકરથી લઇ50એકર સુધીની જમીન સરકાર તરફથી આપવામાં આવી છે.સરકાર દ્વારાપાળો બનાવવા અંગે નિયમો નક્કી કરવામાંઆવ્યા છે.આ શરતો મુજબ દરેક મીઠા ઉત્પાદકોએ મંજૂર કરેલી જમીન વચ્ચે અંતર છોડવાનું નક્કી કરવામાં આવ્યુછે.

MORBI
સ્પોટ ફોટો

જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને જમીનમાં સરકાર દ્વારાજે નિયમો પાળો બનાવવા અંગેના નક્કી કરવામાં આવ્યા છે.તેનાથી વધારે ઉંચાઈવાળા પાળા બાંધી ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વર્ષ 2017માંમચ્છુ નદીનું પાણી ચેકડેમો મારફતે દરિયામાં જવાને બદલે જાજાસર ગામની ખેતીની જમીન અને ઘરોમાં ભરાયું હતું. માળિયાના મામલતદાર દ્વારા રોજકામ કરીને આ પ્રવૃતિને ગેરકાયદેસર જાહેર કરી હતી અને નોટીસ મારફત સૂચના આપી હતી.

MORBI
સ્પોટ ફોટો

મીઠા માફિયાઓને જાણે સરકારનોભય ના હોય અને માનવ જિંદગીની કોઈ કિંમતનાહોય તેમ ગેરકાયદેસર મીઠાનાઉત્પાદનની પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેથી આવનારા સમયમાં ચોમાસા દરમિયાન જાજાસર ગામમાં ફરીથીપાણી આવશેઅને ખેતીની જમીન તેમજ જાનમાલને નુકશાન થાય તેની જવાબદારી કોની રહેશે તેવો પ્રશ્નઉઠી રહ્યો છે.આ મામલે યોગ્ય પગલા ભરવાની માંગ કરવામાં આવી છે.

R_GJ_MRB_02_29MAR_MITHA_UDHYOG_RAJUAT_PHOTO_01_AV_RAVI

R_GJ_MRB_02_29MAR_MITHA_UDHYOG_RAJUAT_PHOTO_02_AV_RAVI

R_GJ_MRB_02_29MAR_MITHA_UDHYOG_RAJUAT_SCRIPT_AV_RAVI

માળિયામાં મીઠા ઉત્પાદક દ્વારા નિયમોને નેવે મૂકી મીઠાનું ઉત્પાદન

ચોમાસાના વરસાદમાં જાજાસર ગામમાં પાણી ભરાવવાની ભીતિ

        માળિયામાં આવેલ મીઠા ઉત્પાદન કરતા એકમો દ્વારા નિયમોનો ઉલાળિયો કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે જેથી ચોમાસામાં માળિયાના જાજાસર ગામમાં ચોમાસાના પાણી ગામમાં ફરી વળે તેવી ભીતિ સેવાઈ રહી છે જે અંગે કલેકટરને આવેદન પાઠવ્યું છે

        માળિયા નગરપાલિકાના કાઉન્સીલર અને ભાજપ મહામંત્રી આમીન ભટ્ટીએ જીલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે માળિયાના જાજાસર ગામની બાજુ જે મીઠા ઉત્પાદન માટે ૧૦ એકરથી માંડી ૫૦૦ એકર સુધી જમીન સરકાર તરફથી આપવામાં આવી છે અને સરકાર દ્વારા પાળો બનાવવામાં આવેલ છે જે શરતો મુજબ દરેક મીઠા ઉત્પાદકોએ મંજુર જમીન વચ્ચે અંતર છોડવાનું નક્કી કરવામાં આવેલ છે જોકે જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને જમીનમાં સરકાર તરફથી જે પાળો બનાવેલ તેનાથી વધારે ઉંચાઈ વાળા પાળા બાંધી ગેરકાયદેસર મીઠાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે જેના કારણે વર્ષ ૨૦૧૭ માં મચ્છુ નદીનું પાણી ચેકડેમો મારફતે દરિયામાં જવાને બદલે જાજાસર ગામની ખેતીની જમીન અને ઘરોમાં ભરાયું હતું માળિયાના મામલતદાર દ્વારા રોજકામ કરીને આ પ્રવૃતિને ગેરકાયદેસર જાહેર કરી હતી અને નોટીસ મારફત સુચના આપી હતી જોકે મીઠા માફિયાઓ જાણે સરકારની બીક ના હોય અને માનવ જિંદગીની કોઈ કીમત ના હોય તેમ ગેરકાયદેસર મીઠા ઉત્પાદન પ્રવૃત્તિ કરી રહ્યા છે

        જેથી આવનારા સમયમાં ચોમાસા દરમિયાન જાજાસર ગામમાં ફરીથી ગામમાં પાણી આવે અને ખેતીની જમીન તેમજ જાનમાલને નુકશાન થાય તેની જવાબદારી કોની રહેશે તેવો વેધક સવાલ ઉઠાવીને આ મામલે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.