ETV Bharat / state

મોરબીના લીલાપર રોડ પર સ્થાનિકોએ કર્યો ચક્કાજામ - Morbi Lilapar Road

મોરબી: લીલાપર રોડ પર બોરીચાવાસ નજીક આવેલ નાળાની દીવાલ વર્ષોથી તૂટેલી હોવોથી રોડ પર અનેક અકસ્માતો થાય છે. જેથી સ્થાનિકોમાં રોષ અને ભયનો માહોલ હતો. જેથી સ્થાનિક યુવાનોએ રસ્તા રોકો આંદોલન કરી અને વિરોધ નોંધાવ્યો હતો.

મોરબીના લીલાપર રોડ પર સ્થાનિકોએ કર્યો ચક્કાજામ
author img

By

Published : Nov 24, 2019, 7:00 PM IST

મોરબીના લીલાપર રોડ પર બોરીચાવાસ નજીક આવેલ નાળાની દીવાલ વર્ષોથી તૂટેલી હોવોથી રોડ પર અનેક અકસ્માતો થાય છે. યુવાનોએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 માસમાં 3 થી 4 ગાય અહીં નીચે ખાબકી હતી. શનિવારે રાત્રીના સમયે એક રીક્ષા પણ પડી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઇ નથી, પરંતુ રીક્ષાને નુકસાન થયું હતું.

મોરબીના લીલાપર રોડ પર સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માથે સતત અકસ્માતનો ભય રહે છે. અગાઉ અનેક વખત પાલિકા તંત્રને દીવાલ બનવવા લેખિત રજૂઆત કરી હતી. છતા પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેથી સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિકોએ તંત્ર દ્વારા ખાત્રીના મળે, ત્યાં સુધી લડત શરુ રાખવા નિર્ધાર કર્યો હતો. આંદોલનની જાણ થતા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી પહોંચ્યા હતા. સ્થળ પરથી જ પાલિકા પ્રમુખ સાથે સંપર્ક કરીને બાદમાં આંદોલન કરનાર યુવાનોને ખાત્રી આપી હતી કે, સોમવારે દીવાલનું કામ શરુ કરાવી દેવાની ખાત્રી મળતા હાલ પુરતો મામલો થાળે પડ્યો છે. જો કે, પાલિકા તાકીદે દીવાલનું કામ નહિ કરાવે તો વધુ ઉગ્ર લડત ચલાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

મોરબીના લીલાપર રોડ પર બોરીચાવાસ નજીક આવેલ નાળાની દીવાલ વર્ષોથી તૂટેલી હોવોથી રોડ પર અનેક અકસ્માતો થાય છે. યુવાનોએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 માસમાં 3 થી 4 ગાય અહીં નીચે ખાબકી હતી. શનિવારે રાત્રીના સમયે એક રીક્ષા પણ પડી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઇ નથી, પરંતુ રીક્ષાને નુકસાન થયું હતું.

મોરબીના લીલાપર રોડ પર સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માથે સતત અકસ્માતનો ભય રહે છે. અગાઉ અનેક વખત પાલિકા તંત્રને દીવાલ બનવવા લેખિત રજૂઆત કરી હતી. છતા પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેથી સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો હતો.

સ્થાનિકોએ તંત્ર દ્વારા ખાત્રીના મળે, ત્યાં સુધી લડત શરુ રાખવા નિર્ધાર કર્યો હતો. આંદોલનની જાણ થતા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી પહોંચ્યા હતા. સ્થળ પરથી જ પાલિકા પ્રમુખ સાથે સંપર્ક કરીને બાદમાં આંદોલન કરનાર યુવાનોને ખાત્રી આપી હતી કે, સોમવારે દીવાલનું કામ શરુ કરાવી દેવાની ખાત્રી મળતા હાલ પુરતો મામલો થાળે પડ્યો છે. જો કે, પાલિકા તાકીદે દીવાલનું કામ નહિ કરાવે તો વધુ ઉગ્ર લડત ચલાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Intro:gj_mrb_01_lilapar_road_chakkajam_visual_avbb_gj10004
gj_mrb_01_lilapar_road_chakkajam_bite_01_avbb_gj10004
gj_mrb_01_lilapar_road_chakkajam_bite_02_avbb_gj10004
gj_mrb_01_lilapar_road_chakkajam_script_avbb_gj10004

gj_mrb_01_lilapar_road_chakkajam_avbb_gj10004
Body:મોરબીના લીલાપર રોડ પર સ્થાનિકો કર્યો ચક્કાજામ
મોરબીના લીલાપર રોડ પર બોરીચાવાસ નજીક આવેલ નાળાની દીવાલ વર્ષોથી તૂટેલી હોય અને ખુલ્લા નાલા પરથી પસાર થતા રોડ પર અનેક અકસ્માતો થાય છે જેથી સ્થાનીકોમાં રોષ અને ભય જોવા મળે છે જેથી આજે સ્થાનિક યુવાનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો યુવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા બે માસમાં ત્રણથી ચાર ગાય અહી નીચે ખાબકી છે તો શનિવારે રાત્રીના સમયે એક રીક્ષા પણ પડી હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ નથી પરંતુ રીક્ષામાં નુકશાની થઇ છે તો અહીંથી પસાર થતા વાહનચાલકો માથે સતત અકસ્માતનો ભય ઝળુંબે છે અગાઉ અનેક વખત પાલિકા તંત્રને દીવાલ બનવવા લેખિત રજૂઆત કરી છે છતાં પગલા ભરાયા નથી જેથી આજે રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો હતો તેમજ તંત્ર દ્વારા ખાત્રી ના મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા નિર્ધાર કર્યો હતો રસ્તા રોકો આંદોલનની જાણ થતા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી પહોંચ્યા હતા અને સ્થળ પરથી જ પાલિકા પ્રમુખ સાથે સંપર્ક કરીને બાદમાં આંદોલન કરનાર યુવાનોને ખાત્રી આપી હતી સોમવારે દિવાલનું કામ શરુ કરાવી દેવાની ખાત્રી મળતા હાલ પુરતો મામલો થાળે પડ્યો છે જોકે પાલિકા તાકીદે દિવાલનું કામ નહિ કરાવે તો વધુ ઉગ્ર લડત ચલાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે

બાઈટ ૦૧ : કમલેશ બોરીચા, સ્થાનિક
બાઈટ ૦૨ : રામ રબારી, જીલ્લા કોંગ્રેસ શહેર પ્રમુખ મોરબી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.