ETV Bharat / state

મોરબીમાં ખેડૂતોએ પકડી કાયદાની રાહ, જો પાકવિમો ન મળ્યો તો થશે કાનૂની કાર્યવાહી - Farmer pak vimo

મોરબીઃ જિલ્લામાં ખેડુતોનો હરહંમેશ સતાવતો પાક વિમાનો પ્રશ્ન દર વર્ષ સર્જાતો હોય છે. જેને લઇને ખેડૂતો લાચારી અનુભવતા હોય છે. ત્યારે ખેડૂતોના પાકવિમાના પ્રશ્ને મોરબી જિલ્લામાં ગ્રાહક સુરક્ષા મંડળ આક્રમક જોવા મળી રહ્યું છે.તો આ સાથે જ પાકવિમો તાત્કાલિક ના મળે તો કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 10, 2019, 9:54 PM IST

ખેડૂતો પાકવિમા મામલે સંમેલન તેમજ વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. તો હાલ ઉનાળાના તાપમાં ખેડૂત પરેશાન થઇ ગયા છે. પોતે કાળી મજુરી કર્યા બાદ પણ ખેડૂતોને ઉપજ મળતી ન હોય અને બીજી તરફ પાકવિમા કંપનીઓની દાદાગીરીને પગલે ખેડૂતો અંતિમ પગલું ભરવા મજબુર બનતા હોય છે.

ખેડૂતોને પાકવિમાના પુરા પૈસા ચુકવાતા નથી. જેથી હવે ખેડૂતોને ચોમાસુ નજીક હોય ત્યારે બિયારણ, દવા, ખાતરની ખરીદી કરવી અનિવાર્ય બની જતું હોય છે. પરંતુ વીમાની રકમ ન મળવાના પગલે ખેડૂતો પણ દુ:ખી અને હતાશ જણાઇ રહ્યાં છે. તો આ સાથે જ ખેડૂતોએ વિમાના પ્રિમીયમ ભર્યા છતાં પાકવિમા આપવામાં વિમા કંપની આનાકાની કરે છે. જેથી જો સરકાર વિમા માટે કાઈ વિચારશે નહિ અને તાકીદે વિમાનો પ્રશ્ન ઉકેલાશે નહી, તો મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે.

ખેડૂતો પાકવિમા મામલે સંમેલન તેમજ વિરોધ પ્રદર્શનો કરી રહ્યાં છે. તો હાલ ઉનાળાના તાપમાં ખેડૂત પરેશાન થઇ ગયા છે. પોતે કાળી મજુરી કર્યા બાદ પણ ખેડૂતોને ઉપજ મળતી ન હોય અને બીજી તરફ પાકવિમા કંપનીઓની દાદાગીરીને પગલે ખેડૂતો અંતિમ પગલું ભરવા મજબુર બનતા હોય છે.

ખેડૂતોને પાકવિમાના પુરા પૈસા ચુકવાતા નથી. જેથી હવે ખેડૂતોને ચોમાસુ નજીક હોય ત્યારે બિયારણ, દવા, ખાતરની ખરીદી કરવી અનિવાર્ય બની જતું હોય છે. પરંતુ વીમાની રકમ ન મળવાના પગલે ખેડૂતો પણ દુ:ખી અને હતાશ જણાઇ રહ્યાં છે. તો આ સાથે જ ખેડૂતોએ વિમાના પ્રિમીયમ ભર્યા છતાં પાકવિમા આપવામાં વિમા કંપની આનાકાની કરે છે. જેથી જો સરકાર વિમા માટે કાઈ વિચારશે નહિ અને તાકીદે વિમાનો પ્રશ્ન ઉકેલાશે નહી, તો મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે.

R_GJ_MRB_01_10APR_PAK_VIMA_RAJUAT_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_01_10APR_PAK_VIMA_RAJUAT_SCRIPT_AV_RAVI

ખેડૂતોને તાત્કાલિક પાકવીમો ના મળે તો કાનૂની કાર્યવાહીની ચીમકી

ગ્રાહક સુરક્ષા મંડળ ખેડૂતોના મુદે આક્રમક

        ખેડૂતોને કાયમી સતાવતો પાકવિમાનો પ્રશ્ન દર વર્ષ સર્જાતો હોય છે અને ખેડૂતો લાચારી અનુભવતા હોય ત્યારે ખેડૂતોના પાક્વીમાંના પ્રશ્ને મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ આક્રમક જોવા મળી રહ્યું છે અને પાક્વીમો તાત્કાલિક ના મળે to કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ પણ જણાવ્યું છે

        ખેડૂતો પાક્વીમાં મામલે સંમેલન તેમજ વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે ધોમ ધખતા તાપમાં ખેડૂત પરેશાન થાય છે અને કાળી મજુરી કર્યા બાદ પણ ખેડૂતોને ઉપજ મળતી ના હોય અને બીજી તરફ પાક્વીમાં કંપનીઓની દાદાગીરીને પગલે ખેડૂતો અંતિમ પગલું ભરવા મજબુર બનતા હોય છે ખેડૂતોને પાક્વીમાંના પુરા પૈસા ચુકવાતા નથી જેથી હવે ખેડૂતોને ચોમાસુ નજીક હોય ત્યારે બિયારણ, દવા, ખાતરની ખરીદી કરવી છે પરંતુ વીમાની રકમ મળી નથી જેથી ખેડૂત દુખી છે અને ખેડૂતોએ પ્રીમીયમ ભર્યા છતાં પાકવીમા આપવામાં વીમા કંપની આનાકાની કરે છે જેથી જો સરકાર વીમા માટે કાઈ વિચારશે નહિ અને તાકીદે વિમાનો પ્રશ્ન ના ઉકેલાય to મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળને કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ જણાવ્યું છે  

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.