ETV Bharat / state

મોરબીમાં 2.5 વર્ષની બાળકીની હત્યા કરનાર પાલક માતાના જામીન નામંજુર

મોરબીઃ બે વર્ષ પહેલા શહેરમાં અઢી વર્ષની માસુમ બાળકીની હત્યાના ગુનામાં પિતા, દાદા સહિત 4 લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં રિમાન્ડ પુરા થતા પોલીસે ધરપકડ કરી આરોપીઓને જેલ હવાલે કર્યા હતા.

author img

By

Published : Apr 28, 2019, 10:48 AM IST

મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટ

પ્રાપ્ત માહિતી પ્રમાણે, મોરબીના વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા ધવલ ત્રિવેદીની બે વર્ષ સાત માસની દીકરી યશવીનું મૃત્યુ થયુ હતું. જેમાં પરિવારે બાળકીનું મોત સોફા પરથી પડી જઈ ઈજા પહોંચવાથી થયું હોવાનું કારણ આપ્યુ હતું. જો કે, બાળકીના શરીર પર મળી આવેલા ઈજાના નિશાનો હત્યા તરફ આંગળી ચીંધતા હોવાથી મૃતદેહને રાજકોટ ફોરેન્સિકમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં બાળકીનું ગુંગળામણથી મોત થયાનું સામે આવ્યું હતું, જેથી હત્યા થયાનો ખુલાસો થયો હતો. મૃતક બાળકીની માતા રીનાબેન ત્રિવેદીની ફરિયાદને આધારે B ડીવીઝન પોલીસે ફરિયાદીના પતિ ધવલ માધવલાલ ત્રિવેદી, લીવ ઇન રીલેશનમાં રહેતી રશ્મીબેન, ધવલના મોટાભાઈ સંજય અને પિતા માધવલાલ ત્રિવેદી એમ ચાર સામે બાળકીની હત્યાનો ગુનો નોંધી કાયદેસરની તપાસ ચલાવી હતી.

પોલીસે હત્યાની ફરિયાદ બાદ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બાળકની પાલક માતાએ રશ્મીબેને ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં સામાપક્ષે સરકારી વકીલ ધર્મેન્દ્ર આદ્રોજાની દલીલોના કારણે રશ્મીની જામીન અરજી ના મંજુર કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે, મોરબીના વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા ધવલ ત્રિવેદીની બે વર્ષ સાત માસની દીકરી યશવીનું મૃત્યુ થયુ હતું. જેમાં પરિવારે બાળકીનું મોત સોફા પરથી પડી જઈ ઈજા પહોંચવાથી થયું હોવાનું કારણ આપ્યુ હતું. જો કે, બાળકીના શરીર પર મળી આવેલા ઈજાના નિશાનો હત્યા તરફ આંગળી ચીંધતા હોવાથી મૃતદેહને રાજકોટ ફોરેન્સિકમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં બાળકીનું ગુંગળામણથી મોત થયાનું સામે આવ્યું હતું, જેથી હત્યા થયાનો ખુલાસો થયો હતો. મૃતક બાળકીની માતા રીનાબેન ત્રિવેદીની ફરિયાદને આધારે B ડીવીઝન પોલીસે ફરિયાદીના પતિ ધવલ માધવલાલ ત્રિવેદી, લીવ ઇન રીલેશનમાં રહેતી રશ્મીબેન, ધવલના મોટાભાઈ સંજય અને પિતા માધવલાલ ત્રિવેદી એમ ચાર સામે બાળકીની હત્યાનો ગુનો નોંધી કાયદેસરની તપાસ ચલાવી હતી.

પોલીસે હત્યાની ફરિયાદ બાદ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બાળકની પાલક માતાએ રશ્મીબેને ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં સામાપક્ષે સરકારી વકીલ ધર્મેન્દ્ર આદ્રોજાની દલીલોના કારણે રશ્મીની જામીન અરજી ના મંજુર કરવામાં આવી હતી.

R_GJ_MRB_02_28APR_HATYA_MATA_JAMIN_NAMANJUR_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_02_28APR_HATYA_MATA_JAMIN_NAMANJUR_SCRIPT_AV_RAVI

અઢી વર્ષની બાળકીની હત્યા કરનાર પાલક માતાની જામીન અરજી નાં મજુર

મોરબીમાં અઢી વર્ષની માસુમ બાળકીની નિર્મમ હત્યા બાદ પિતાદાદા સહીત ચાર સામે પોલીસે ગુન્હો નોધ્યો હતો જેમાં પોલીસે ધરપકડ કરી રિમાન્ડ પુરા થતા આરોપીઓને જેલ હવાલે કર્યા હતા 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા ધવલભાઈ ત્રિવેદીની બે વર્ષ સાત માસની દીકરી યશવીનું મોત થતા પરિવારે બાળકીનું મોત સોફા પરથી પડી જતા ઈજા પહોંચવાને લીધે થયાનું કારણ અપાયું હતું જોકે બાળકીના શરીર પર મળી આવેલા ઈજાના નિશાનો હત્યા તરફ આંગળી ચીંધતા હોય મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો હતો જે ફોરેન્સિક પીએમમાં બાળકીનું ગુંગળામણથી મોત થયું હોય અને હત્યા થયાનો ખુલાસો થયો હતો અને મૃતક બાળકીની માતા રીનાબેન ત્રિવેદીની ફરિયાદને આધારે બી ડીવીઝન પોલીસે ફરિયાદીના પતિ ધવલ માધવલાલ ત્રિવેદીલીવ ઇન રીલેશનમાં રહેતી રશ્મીબેનધવલનો મોટાભાઈ સંજય અને પિતા માધવલાલ ત્રિવેદી એમ ચાર સામે બાળકીની હત્યાનો ગુન્હો નોંધી ધોરણસરની તપાસ ચલાવી હતી અને હત્યાની ફરિયાદ બાદ આરોપી ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં તેની પાલક માતાએ રશ્મિબેન ડીસટીક કોર્ટ માં જામીન અરજી કરી હતી જેમાં સામાપક્ષે સરકારી વકીલ ધર્મેન્દ્ર આદ્રોજા ની દલીલો કરતા પાલક માતાના જામીન અરજી નાં મજુર કરવામાં આવી હતી

 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.