ETV Bharat / state

મોરબીમાં ટ્રેન નહીં હોવા છતાં શ્રમિકો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પહોંચ્યા

author img

By

Published : May 22, 2020, 5:15 PM IST

મોરબી શહેરમાં સિરામિક સહિતના ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોને ટ્રેન મારફત વતન પરત મોકલવામાં અવી રહ્યા છે. ટ્રેનની વ્યવસ્થા થતી જાય તે મુજબ રજીસ્ટ્રેશન કરી શ્રમિકોને બોલાવવામાં આવતા હતા. જ્યારે કોઇ ટ્રેન હતી જ નહિ છતાં રેલવે સ્ટેશને શ્રમિકો ઉમટી પડ્યા હતા.

મોરબીમાં  ટ્રેન ન હોવા છતાં શ્રમિકો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પહોંચ્યા
મોરબીમાં ટ્રેન ન હોવા છતાં શ્રમિકો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પહોંચ્યા

મોરબીઃ શહેરમાં સિરામિક સહિતના ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોને ટ્રેન મારફત વતન પરત મોકલવામાં અવી રહ્યા છે. અને ટ્રેનની વ્યવસ્થા થતી જાય તે મુજબ રજીસ્ટ્રેશન કરેલા શ્રમિકોને રવાના કરાઈ રહ્યા છે.

મોરબીમાં  ટ્રેન ન હોવા છતાં શ્રમિકો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પહોંચ્યા
મોરબીમાં ટ્રેન ન હોવા છતાં શ્રમિકો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પહોંચ્યા

જોકે કોઈ ટ્રેન ન હોવા છતાં રેલવે સ્ટેશને શ્રમિકો ઉમટી પડ્યા હતા. જેથી તેને સમજાવી પરત મોકલવામાં પોલીસને પરસેવો પાડવાનો વારો આવ્યો હતો.

મોરબીમાં UP, બિહાર સહિતના રાજ્યના અનેક શ્રમિકો હજુ વતન વાપસીનો ઇન્તજાર કરી રહ્યા છે. દરમિયાન UPના શ્રમિકોના ટ્રેનનો ખર્ચ UP સરકાર ભોગવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

જેથી UP જવા ઇચ્છતા શ્રમિકો રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. જોકે કોઈ ટ્રેન ન હોતી અને શ્રમિકો આવી પહોંચતા પોલીસ ટીમોએ શ્રમિકોને સમજાવવા ભારે મથામણ કરવી પડી હતી અને ટ્રેનની વ્યવસ્થા થાય ત્યારે જાણ કરવામાં આવશે તેમ સમજાવટ કરી હતી.

મોરબીઃ શહેરમાં સિરામિક સહિતના ઉદ્યોગમાં કામ કરતા શ્રમિકોને ટ્રેન મારફત વતન પરત મોકલવામાં અવી રહ્યા છે. અને ટ્રેનની વ્યવસ્થા થતી જાય તે મુજબ રજીસ્ટ્રેશન કરેલા શ્રમિકોને રવાના કરાઈ રહ્યા છે.

મોરબીમાં  ટ્રેન ન હોવા છતાં શ્રમિકો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પહોંચ્યા
મોરબીમાં ટ્રેન ન હોવા છતાં શ્રમિકો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન પહોંચ્યા

જોકે કોઈ ટ્રેન ન હોવા છતાં રેલવે સ્ટેશને શ્રમિકો ઉમટી પડ્યા હતા. જેથી તેને સમજાવી પરત મોકલવામાં પોલીસને પરસેવો પાડવાનો વારો આવ્યો હતો.

મોરબીમાં UP, બિહાર સહિતના રાજ્યના અનેક શ્રમિકો હજુ વતન વાપસીનો ઇન્તજાર કરી રહ્યા છે. દરમિયાન UPના શ્રમિકોના ટ્રેનનો ખર્ચ UP સરકાર ભોગવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

જેથી UP જવા ઇચ્છતા શ્રમિકો રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. જોકે કોઈ ટ્રેન ન હોતી અને શ્રમિકો આવી પહોંચતા પોલીસ ટીમોએ શ્રમિકોને સમજાવવા ભારે મથામણ કરવી પડી હતી અને ટ્રેનની વ્યવસ્થા થાય ત્યારે જાણ કરવામાં આવશે તેમ સમજાવટ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.