ETV Bharat / state

હળવદમાં શ્રમિકો પર કોંગો ફીવરની અસર, આરોગ્ય વિભાગ એલર્ટ - મોરબી

મોરબીઃ પશુઓ દ્વારા ફેલાતા કોંગી ફીવર વાયરસની હળવદમાં અસર થઈ છે. 25 તારીખે હળવદ નજીકની આસ્થા પોલીપેક નામની ફેક્ટરીમાં 3 શ્રમિકોમાં કોંગો ફીવરના લક્ષણો દેખાતા લોહીના સેમ્પલ લઈ રીપોર્ટ માટે મોકલાયા છે.

congo
author img

By

Published : Aug 31, 2019, 10:43 AM IST

મોરબીમાંથી મોકલાયેલા આ રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોવાથી ત્રણેય દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઉપરાંત અન્ય 11 શ્રમિકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આરોગ્ય ટીમે કોંગો ફીવરને ધ્યાનમાં રાખી સર્વે શરૂ કર્યો છે. તેમજ તેને રોકવા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

હળવદમાં શ્રમિકો પર કોંગો ફીવરની અસર, આરોગ્ય વિભાગ એલર્ટ

દરમિયાન ફેક્ટરીમાં કામ કરતાં 66 દર્દીઓને મોરબી ખાતે સારવાર માટે ખસેડાયા છે. 36 દર્દીઓના રીપોર્ટ નોર્મલ આવ્યાં છે, જેથી તેમને રજા આપવામાં આવી છે, જ્યારે 28 દર્દીઓને મોરબી સિવિલ હોસ્ટિપટમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યાં છે.

મોરબીમાંથી મોકલાયેલા આ રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોવાથી ત્રણેય દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ઉપરાંત અન્ય 11 શ્રમિકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આરોગ્ય ટીમે કોંગો ફીવરને ધ્યાનમાં રાખી સર્વે શરૂ કર્યો છે. તેમજ તેને રોકવા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

હળવદમાં શ્રમિકો પર કોંગો ફીવરની અસર, આરોગ્ય વિભાગ એલર્ટ

દરમિયાન ફેક્ટરીમાં કામ કરતાં 66 દર્દીઓને મોરબી ખાતે સારવાર માટે ખસેડાયા છે. 36 દર્દીઓના રીપોર્ટ નોર્મલ આવ્યાં છે, જેથી તેમને રજા આપવામાં આવી છે, જ્યારે 28 દર્દીઓને મોરબી સિવિલ હોસ્ટિપટમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યાં છે.

Intro:gj_mrb_01_ congo_fever_shramk_cheakap_bite_avb_gj10004
gj_mrb_01 _ congo_fever_shramk_cheakap_visual_avb_gj10004
gj_mrb_01 _ congo_fever_shramk_cheakap_script_avb_gj10004
approved by desk
gj_mrb_01_ congo_fever_shramk_cheakap_avb_gj10004
Body:પશુઓ દ્વારા ફેલાતા કોંગો ફીવર વાયરસની અસર હળવદ પંથકમાં જોવા મળી છે અને ગત તા. ૨૫ ના રોજ હળવદ નજીકની આસ્થા પોલીપેક નામની ફેકટરીમાં 3 શ્રમિકોમાં કોંગો ફીવરના લક્ષણો દેખાતા લોહીના સેમ્પલ પુના રીપોર્ટ માટે મોકલવામાં આવ્યો હતો જેમાંથી બે રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોય અને ત્રણેય દર્દીઓને અમદાવાદ સારવાર માટે ખસેડાયા છે તો તે ઉપરાંત અન્ય ૧૧ શ્રમિકોને રાજકોટ સારવાર આપવામાં આવી રહી છે કોંગો ફીવરને પગલે જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે એમ કતીરાના માર્ગદર્શન હેઠળ જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. સી એલ વારેવરીયા સહિતની ટીમે સર્વે શરુ કર્યો છે અને રોગચાળાને અટકાવવા જરૂરી પગલા ભરવામાં આવી રહ્યા છે દરમિયાન ફેકટરીમાં કામ કરતા વધુ ૬૬ દર્દીઓને આજે મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેના ચેકઅપ કર્યા બાદ ૨ શંકાસ્પદ દર્દીઓને રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે તો ૩૬ દર્દીઓના નોર્મલ રીપોર્ટને પગલે તેને રજા આપી દેવાઈ છે જયારે અન્ય ૨૮ દર્દીઓને મોરબી સિવિલ હોસ્પિટલ માં એક દિવસ માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે કોંગો ફીવરને પગલે આરોગ્ય ટીમ દ્વારા રોગચાળો અટકાવવા સઘન કામગીરી હાથ ધરાઈ છે તો શ્રમિકોને સારવાર આપવામાં આવી રહી છે

બાઈટ : સી.એલ.વારેવરીયા, જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી, મોરબી
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬ ૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.