ETV Bharat / state

મહેસાણા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા યોજાયેલ 7માં અધિવેશનનું આજે સમાપન - રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ

મહેસાણાઃ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘનું 7મું રાષ્ટ્રીય અધિવેશનનો આજે અંતિમ દિવસ કેન્દ્રીય પ્રધાન રમેશજી પોખરીયલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ RSSના સર કાર્યવાહક ભૈયાજી જોશી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા. અધિવેશનમાં 3 પ્રસ્તાવ માન્ય રખાયા હતા પર્યાવરણ જાળવણી, સક્ષમ શિક્ષણ અને શિક્ષક અને શિક્ષણ સમસ્યા અંગે પ્રસ્તાવને માન્ય રખાયા છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણ મહાસંઘ દ્વારા યોજાયેલ 7મા અધિવેશનનું આજે સમાપન
author img

By

Published : Nov 10, 2019, 7:55 PM IST

મહેસાણા ખાતે આવેલી ગણપત યુનિવર્સીટીમાં છેલ્લા ત્રણ દિવસથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આયોજીય રાષ્ટ્રીય કક્ષાના 7માં અધિવેશનનું આજે સમાપન કરાયું છે, ત્યારે રાષ્ટ્રમાં શૈક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાના આ પ્રયાસમાં કેન્દ્રીય મંત્રી રમેશજી પોખરીયલ અને RSSના સર કાર્યવાહક ભૈયાજી જોશી અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે હાજરી આપતા શ્રોતાઓને સંબોધન કરી સારા શૈક્ષણ માટે એક સારા શિક્ષકનું મહત્વ સમાજવ્યું હતું.

સાથે જ તમામ ઉપસ્થિત લોકોએ અયોધ્યામાં રામમંદિર બનાવવાના નિર્ણયને આવકારતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ અધિવેશનમાં રાષ્ટ્રના 27 રાજ્યોના શિક્ષકો અને અધ્યપકો ઉપસ્થિત રહી શૈક્ષણમાં સુધારા માટે ના રાષ્ટ્ર વ્યાપી વિચારોનું ચિંતન અને મનોમંથન કર્યું હતું.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણ મહાસંઘ દ્વારા યોજાયેલ 7મા અધિવેશનનું આજે સમાપન

આ અધિવેશનમાં કેન્દ્રીય પ્રધાન દ્વારા પોતાના નિવેદનમાં સ્પષ્ટ કરતા 33 વર્ષ બાદ ભારતમાં નવી શૈક્ષણ નીતિનું ઘડતર થઈ રહ્યું છે, ઉદ્યોગ,ટેકનોલોજી અને વિઝન સાથે નવી નીતિ અમલમાં આવશે જે કહી શકાય કે 1986 પછી પહેલી વખત ભારતમાં નવી શિક્ષણ નીતિ લાગુ થવા જઈ રહી છે.
દેશમાં આગામી 25 ડિસેમ્બરના રોજ નવી શિક્ષણ નીતિ લાગુ થવાના અણસાર વચ્ચે અટલ બિહારી બાજપાઈના જન્મ દિવસે થશે જાહેરાત નવી શિક્ષા નીતિ 25 ડિસેમ્બર ના રોજ દેશ સમક્ષ મુકવા વડાપ્રધાન ને પણ રજૂઆત કરાશે.
25 ડિસેમ્બરના રોજ અટલ બિહારી બાજપાઇજીનો જન્મ દિવસ છે તે દિવસે શક્યતાઓ વધારે રહી છે. તો રામ મંદિર મુદ્દે ઇન્ડોનેશિયાનું ઉદાહરણ આપ્યું હતું. અધિવેશનના અંતિમ દિવસમાં જય શ્રી રામના નારા લાગ્યા હતા. આમ એક શૈક્ષણમાં ક્રાંતિ અને રાષ્ટ્રના વિકાસ માટે મહાસંઘના અર્થાત પ્રયાસને વેગ આપવામાં આવ્યો છે.

મહેસાણા ખાતે આવેલી ગણપત યુનિવર્સીટીમાં છેલ્લા ત્રણ દિવસથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા આયોજીય રાષ્ટ્રીય કક્ષાના 7માં અધિવેશનનું આજે સમાપન કરાયું છે, ત્યારે રાષ્ટ્રમાં શૈક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાના આ પ્રયાસમાં કેન્દ્રીય મંત્રી રમેશજી પોખરીયલ અને RSSના સર કાર્યવાહક ભૈયાજી જોશી અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે હાજરી આપતા શ્રોતાઓને સંબોધન કરી સારા શૈક્ષણ માટે એક સારા શિક્ષકનું મહત્વ સમાજવ્યું હતું.

સાથે જ તમામ ઉપસ્થિત લોકોએ અયોધ્યામાં રામમંદિર બનાવવાના નિર્ણયને આવકારતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ અધિવેશનમાં રાષ્ટ્રના 27 રાજ્યોના શિક્ષકો અને અધ્યપકો ઉપસ્થિત રહી શૈક્ષણમાં સુધારા માટે ના રાષ્ટ્ર વ્યાપી વિચારોનું ચિંતન અને મનોમંથન કર્યું હતું.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણ મહાસંઘ દ્વારા યોજાયેલ 7મા અધિવેશનનું આજે સમાપન

આ અધિવેશનમાં કેન્દ્રીય પ્રધાન દ્વારા પોતાના નિવેદનમાં સ્પષ્ટ કરતા 33 વર્ષ બાદ ભારતમાં નવી શૈક્ષણ નીતિનું ઘડતર થઈ રહ્યું છે, ઉદ્યોગ,ટેકનોલોજી અને વિઝન સાથે નવી નીતિ અમલમાં આવશે જે કહી શકાય કે 1986 પછી પહેલી વખત ભારતમાં નવી શિક્ષણ નીતિ લાગુ થવા જઈ રહી છે.
દેશમાં આગામી 25 ડિસેમ્બરના રોજ નવી શિક્ષણ નીતિ લાગુ થવાના અણસાર વચ્ચે અટલ બિહારી બાજપાઈના જન્મ દિવસે થશે જાહેરાત નવી શિક્ષા નીતિ 25 ડિસેમ્બર ના રોજ દેશ સમક્ષ મુકવા વડાપ્રધાન ને પણ રજૂઆત કરાશે.
25 ડિસેમ્બરના રોજ અટલ બિહારી બાજપાઇજીનો જન્મ દિવસ છે તે દિવસે શક્યતાઓ વધારે રહી છે. તો રામ મંદિર મુદ્દે ઇન્ડોનેશિયાનું ઉદાહરણ આપ્યું હતું. અધિવેશનના અંતિમ દિવસમાં જય શ્રી રામના નારા લાગ્યા હતા. આમ એક શૈક્ષણમાં ક્રાંતિ અને રાષ્ટ્રના વિકાસ માટે મહાસંઘના અર્થાત પ્રયાસને વેગ આપવામાં આવ્યો છે.
Intro:




મહેસાણા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણ મહાસંઘ દ્વારા યોજાયેલ 7મા અધિવેશનનું આજે સમાપન




મહેસાણા

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘ

7 મુ રાષ્ટ્રીય અધિવેશનનો આજે અંતિમ દિવસ

અંતિમ દિવસે કેન્દ્રીય મંત્રી રમેશજી પોખરીયલ ઉપસ્થિત રહ્યા

RSSના સર કાર્યવાહક ભૈયાજી જોશી ઉપસ્થિત રહ્યા

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા

અધિવેશનમાં 3 પ્રસ્તાવ માન્ય રખાયા

પર્યાવરણ જાળવણી, સક્ષમ શિક્ષણ અને શિક્ષક અને શિક્ષણ સમસ્યા અંગે પ્રસ્તાવને માન્ય રખાયા

અધિવેશનમાં ના.મુખ્યમંત્રીનું નિવેદન

રામ મંદિર માટે વર્ષો જૂની લડાઈ પૂર્ણ થઈ

ન્યાયતંત્ર અને કાયદાના દાયરામાં રહી આપડે આ લડાઈ પૂર્ણ કરી

હવે અયોધ્યામાં રામ મંદિર બનવાનું નિશ્ચિત છે

શિક્ષણ એ વ્યક્તિગત નહીં રાષ્ટ્રના ઉપયોગમાં આવવું જોઈએ

એક સારા શિક્ષક માતાની પણ ગરજ સારે છે

10 લાખ શિક્ષક ના સંઘઠન દ્વારા દેશમાં શિક્ષણ ક્ષેત્રે એક પુણ્યનું કામ કરાઈ રહ્યું છે


કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરીયાલનું નિવેદન

ભારતમાં 33 કરોડ થી વધુ વિદ્યાર્થી છે

દુનિયામાં કેટલાય એવા દેશ છે જેની વસ્તી 33 કરોડ ની નથી

શિક્ષક એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માં મહત્વનો ભાગ છે

જે શિક્ષણ વ્યક્તિમાં સાહસ ન લાવી શકે તે શિક્ષણ ન હોઈ શકે

શિક્ષણ દુનિયા નું સૌથી મોટું એવું હથિયાર છે જે કોઈ પણ બદલાવ લાવી શકે છે

1986 પછી પહેલી વખત ભારતમાં નવી શિક્ષણ નીતિ લાગુ થવાની છે

33 વર્ષ પછી નવી શિક્ષણ નીતિ તૈયાર છે

ટૂંક સમયમાં નવી શિક્ષણ નીતિ અમલમાં આવશે

ઉદ્યોગ,ટેકનોલોજી અને વિઝન સાથે નવી નીતિ અમલમાં આવશે

નવી શિક્ષણ નીતિ દેશ ને બદલી નાખશે..રમેશ પોખરીયાલ

નવી નીતિમાં એ વાત નું ધ્યાન રાખવામાં આવ્યું છે કે શિક્ષણ જ્ઞાન અને ટેકનોલોજી થી ભરપૂર હોય

કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયાલનું નિવેદન

દેશમાં આગામી 25 ડિસેમ્બર ના રોજ લાગુ થશે નવી શિક્ષણ નીતિ


અટલ બિહારી બાજપાઈ ના જન્મ દિવસે થશે જાહેરાત

રામ મંદિર મુદ્દે ઇન્ડોનેશિયા નું ઉદાહરણ આપ્યું

અધિવેશનમાં જય શ્રી રામ ના નારા લાગ્યા

નવી શિક્ષા નીતિ 25 ડિસેમ્બર ના રોજ દેશ સમક્ષ મુકવા વડાપ્રધાન ને રજુવાત કરાશે

25 ડિસેમ્બર ના રોજ અટલ બિહારી બાજપાઇજી નો જન્મ દિવસ છે.Body:


મહેસાણા ખાતે આવેલ ગણપત યુનિવર્સીટીમાં છેલ્લા ત્રણ દિવસ થી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણ મહાસંઘ દ્વારા આયોજીય રાષ્ટ્રીય કક્ષાના 7 મા અધિવેશનનુ આજે સમાપન કરાયું છે ત્યારે રાષ્ટ્રમાં શૈક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવાના આ પ્રયાસમાં કેન્દ્રીય મંત્રી રમેશજી પોખરીયલ અને RSSના સર કાર્યવાહક ભૈયાજી જોશી અને રાજ્યના ના.મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપતા શ્રોતાઓને સંબોધન કરી સારા શૈક્ષણ માટે એક સારા શિક્ષકનું મહત્વ સમાજવ્યું હતું સાથે જ તમામ ઉપસ્થિત લોકો એ અયોધ્યામાં રામમંદિર બનાવવાના નિર્ણયને આવકારતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી આ અધિવેશનમાં રાષ્ટ્રના 27 રાજ્યોના શિક્ષકો અને અધ્યપકો ઉપસ્થિત રહી શૈક્ષણમાં સુધારા માટે ના રાષ્ટ્ર વ્યાપી વિચારોનું ચિંતન અને મનોમંથન કર્યું હતું

આ અધિવેશનમાં કેન્દ્રીય મંત્રી દ્વારા પોતાના નિવેદનમાં સ્પષ્ટ કરતા 33 વર્ષ બાદ ભારતમાં નવી શૈક્ષણ નીતિનું ઘડતર થઈ રહ્યું છે ઉદ્યોગ,ટેકનોલોજી અને વિઝન સાથે નવી નીતિ અમલમાં આવશે જે કહી શકાય કે 1986 પછી પહેલી વખત ભારતમાં નવી શિક્ષણ નીતિ લાગુ થવા જઈ રહી છે દેશમાં આગામી 25 ડિસેમ્બરના રોજ નવી શિક્ષણ નીતિ લાગુ થવાના અણસાર વકચે અટલ બિહારી બાજપાઈ ના જન્મ દિવસે થશે જાહેરાત નવી શિક્ષા નીતિ 25 ડિસેમ્બર ના રોજ દેશ સમક્ષ મુકવા વડાપ્રધાન ને પણ રજુવાત કરાશે 25 ડિસેમ્બર ના રોજ અટલ બિહારી બાજપાઇજી નો જન્મ દિવસ હોઈ તે દિવસે શક્યતાઓ વધારે રહી છે. તો રામ મંદિર મુદ્દે ઇન્ડોનેશિયાનું ઉદાહરણ આપ્યું હતું તો અધિવેશનના અંતિમ દિવસમાં જય શ્રી રામ ના નારા લાગ્યા હતા આમ એક શૈક્ષણમાં ક્રાંતિ અને રાષ્ટ્રના વિકાસ માટે મહાસંઘના અર્થાત પ્રયાસને વેગ આપવામાં આવ્યો છે

Conclusion:




બાઈટ 01 : રમેશજી પોખરીયલ, કેન્દ્રીય મંત્રી


રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.