ETV Bharat / state

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી બાળકીની જન્મજાત બોલવાની અને સાંભળવાની ખામી દુર કરાઈ

author img

By

Published : Dec 14, 2019, 4:25 AM IST

બાલાસિનોર: શાળા આરોગ્ય કાર્યક્રમ થકી રાજ્ય સરકાર સામાજીક જવાબદારી નિભાવી રહી હોવાનું ઉદાહરણ સામે આવ્યું છે. વ્યક્તિ જ્યારે શારિરીક અને માનસિક રીતે સ્વસ્થ હશે ત્યારે જ તેનામાં રાષ્ટ્ર ભાવના જાગૃત થશે. રાષ્ટ્રની ઉન્નતિ માટે નાગરિકની શારિરીક અને માનસિક સ્વસ્થતા પણ જરૂરી છે. કોઈ પરિવારમાં જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે ઘરમાં આનંદનું વાતાવરણ હોય છે. પણ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ગઢના મુવાડા ગામે થયેલી એક ઘટનાએ દિકરીના જન્મની ખુશી દુઃખમાં બદલી નાખી હતી.

Balasinor
બાળકીની બોલવા સાંભળવાની ખામી દુર કરાઈ

બાલાસિનોર તાલુકાના ગઢના મુવાડા ગામે રહેતા દિલીપભાઈ સોલંકીએ જણાવ્યું કે, તેઓ ખેતી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરે જ્યારે દિકરી હેતલનો જન્મ થયો ત્યારથી તે બોલી કે સાંભળી શકતી નહતી. જેથી ખેડૂત પરિવારને બાળકીના સારવારની ચિંતા થઈ રહી હતી.

આ સમયે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકીને વધુ તપાસ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બાળકીના નિદાનની ખાત્રી થયા બાદ તેને અમદાવાદના સ્પાઈન ઈન્સ્ટીટ્યુટમાં દાખલ કરવામાં આવી.

બાળકીની બોલવા સાંભળવાની ખામી દુર કરાઈ

જ્યાં તેની ખામીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. હવે હેલત સારી રીતે બોલી અને સાંભળી શકે છે. તેમ હેલતના પિતાએ જણાવ્યું હતું.

બાલાસિનોર તાલુકાના ગઢના મુવાડા ગામે રહેતા દિલીપભાઈ સોલંકીએ જણાવ્યું કે, તેઓ ખેતી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરે જ્યારે દિકરી હેતલનો જન્મ થયો ત્યારથી તે બોલી કે સાંભળી શકતી નહતી. જેથી ખેડૂત પરિવારને બાળકીના સારવારની ચિંતા થઈ રહી હતી.

આ સમયે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકીને વધુ તપાસ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બાળકીના નિદાનની ખાત્રી થયા બાદ તેને અમદાવાદના સ્પાઈન ઈન્સ્ટીટ્યુટમાં દાખલ કરવામાં આવી.

બાળકીની બોલવા સાંભળવાની ખામી દુર કરાઈ

જ્યાં તેની ખામીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. હવે હેલત સારી રીતે બોલી અને સાંભળી શકે છે. તેમ હેલતના પિતાએ જણાવ્યું હતું.

Intro:ok by desk
બાલાસિનોર :-
શાળા આરોગ્ય કાર્યક્રમ થકી રાજય સરકાર સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવે છે. જો કોઇ વ્યક્તિ શારિરીક અને માનસિક
રીતે સશક્ત હશે તો જ તેનામાં રાષ્ટ્ર ભાવના જાગૃત થશે. રાષ્ટ્રની ઉન્નતિ માટે શારિરીક સ્વસ્થતા એટલી જ જરૂરી છે. જ્યારે
કોઇ પરિવારમાં બાળકનો જન્મ થાય કે ઘરમાં આનંદનું વાતાવરણ નિર્માણ થાય છે. પણ મહીસાગર જિલ્લાના બાલાશિનોર
તાલુકાના ગઢના મુવાડા ગામે દિલીપભાઇ સોલંકીના ઘરે દિકરીનો જન્મ થયો તે સમયે પરિવારમાં હર્ષનું વાતાવરણ દુઃખમાં
બદલાય ગયું કારણ હતું. દિકરીની જન્મજાત બોલવાની તેમજ સાંભળવાની આ ખામી તેની જાણ શાળા આરોગ્ય તપાસણી
કાર્યક્રમ દરમ્યાન ગઢના મુવાડા ગામની આંગણવાડીની મુલાકાત વેળાએ આંગણવાડીના દરેક બાળકની ફોરડી અનુસાર
તપાસ કરતાં સામે આવી હતી.
Body: દિલીપભાઇ સોલંકીએ પ્રતિભાવ આપતાં જણાવ્યું કે તેઓ ખેતી કરી ઘરનું ગુજરાન ચલાવે છે તેમના દિકરી હેતલને
જન્મજાત બોલાતું નહોતું તેમજ સાંભળી શકાતું નહોતું તે ખામી હતી. આ સમયે નિઃસહાય બનેલ પરિવારને બાળકના સારવારની
ચિંતા સતાવતી હતી. તેવા કપરાં સમયે રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની આ બાળકને સંબધિત સંદર્ભ સેવા માટે RBSK
ના વાહનમાં આગળની જરૂરી વધુ તપાસ માટે ગાંધીનગર સિવિલ હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવી તે બાળકીના નિદાનની
ખાત્રી થતાં અમદાવાદ ખાતે આવેલ સ્પાઇન ઇન્સ્ટીટયુટમાં તેની ખામીનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું તેના થકી
આજે મારી દિકરી સારી રીતે બોલી અને સાંભળી શકે છે.
Conclusion: રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતા રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના લીધે કોઇ પણ જાતના ખર્ચ વિના
તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓના સાથ અને સહકારથી મારી દિકરીની ખામી નિવારવામાં મદદ મળી. હવે મારી દિકરી
સારું જીવન જીવી શકશે તે માટે રાજય સરકાર ની આ યોજનાને બિરદાવું છું. દિલીપભાઇને સરકાર દ્વારા તેમની દિકરીને મળેલ લાભનો આભાર માન્યો છે. આજે મારી દિકરી અન્ય બીજા બાળકોની જેમ જીવન જીવી રહી છે જે રાજ્ય સરકારને આભારી છે.

બાઈટ-૧ દિલિપ સોલંકી (બાળકીના પિતા) બાલાસિનોર
બાઇટ-૨ ડો.સ્વપ્નનિલ શાહ (જિલ્લા આરોગ્ય અધિકારી) મહીસાગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.