ETV Bharat / state

સાત પગલા ખેડૂત અંતર્ગત છત્રી સહાય યોજના ફેરિયાઓ માટે આશીર્વાદ રૂપ બની

author img

By

Published : Jun 5, 2021, 9:53 AM IST

ગુજરાતના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા સાત પગલા ખેડૂત યોજના રાજયમાં લાગુ કરવામાં આવી છે. આ યોજનામાં છત્રી સહાય યોજના પણ સામેલ છે. જે અંતર્ગત નાના પથારા પાથરી તેમજ હાથ લારીમાં ફેરી કરી વેપાર કરતા મહીસાગર જિલ્લાના નાના ફેરિયાઓ માટે છત્રી સહાય યોજનાનો ધકધકતા ઉનાળામાં આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ રહી છે.

xx
સાત પગલા ખેડૂત અંતર્ગત છત્રી સહાય યોજના ફેરિયાઓ માટે આશીર્વાદ રૂપ બની
  • નાના વેપારીઓને ઘણી મદદરૂપ થઈ રહી છે છત્રી સહાય યોજના
  • ભર ઉનાળામાં વેપારીઓ મેળવી રહ્યા છે રક્ષણ
  • વેપારીઓએ માન્યો સરકારનો આભાર

મહીસાગર: ગુજરાતના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani) દ્વારા સાત પગલા ખેડૂત યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજનામાં છત્રી સહાય યોજના પણ સામેલ છે. આ યોજનાનો લાભ મહીસાગર જિલ્લાના બજારોમાં નાના પથારા પાથરી તેમજ હાથ લારીમાં શાકભાજી તેમજ ફળ-ફડાદીનો વેપાર કરતા નાના ફેરિયાઓને મળ્યો છે.

ઉનાળામાં ગરમીમાં રાહત

આ યોજના અંતર્ગત તેમને છત્રી મળતા તેઓ પોતાની હાથલારી પર છત્રી લગાવી ભર ઉનાળામાં તાપથી રક્ષણ મેળવી રહ્યા છે અને પોતાનો વ્યવસાય કરી ભર ઉનાળામાં રોજગાર મેળવી રહ્યા છે. આ છત્રી સહાય સાત પગલા મુખ્યપ્રધાન સહાય યોજના અંતર્ગત છત્રી સહાય યોજના ફેરી કરી વેપાર કરતા વેપાર કરતા ફેરિયાઓ માટે આશીર્વાદ રૂપ બની રહી છે.

આ પણ વાંચો : Tauktae effect: ધરમપુરના યુવા વેપારી વાવાઝોડામાં નુકસાન થયેલા પરિવારને આવી રીતે થશે મદદરૂપ

વેપારીઓએ આભાર વ્યક્ત કર્યો

'ગુજરાત સરકારનો છાયડો' લખેલ છત્રી પોતાની હાથલારી પર લગાવી ફેરિયાઓ તાપ સામે રક્ષણ મેળવતા જોવા મળ્યા છે. સાત પગલા મુખ્યપ્રધાન સહાય યોજનામાં છત્રીની સહાય મેળવતા વેપારીઓએ સરકારની આ યોજના માટે આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : ડાંગ જિલ્લા વેપારી એસોસિએશન દ્વારા શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનનો કરાયો નિર્ણય

  • નાના વેપારીઓને ઘણી મદદરૂપ થઈ રહી છે છત્રી સહાય યોજના
  • ભર ઉનાળામાં વેપારીઓ મેળવી રહ્યા છે રક્ષણ
  • વેપારીઓએ માન્યો સરકારનો આભાર

મહીસાગર: ગુજરાતના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani) દ્વારા સાત પગલા ખેડૂત યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજનામાં છત્રી સહાય યોજના પણ સામેલ છે. આ યોજનાનો લાભ મહીસાગર જિલ્લાના બજારોમાં નાના પથારા પાથરી તેમજ હાથ લારીમાં શાકભાજી તેમજ ફળ-ફડાદીનો વેપાર કરતા નાના ફેરિયાઓને મળ્યો છે.

ઉનાળામાં ગરમીમાં રાહત

આ યોજના અંતર્ગત તેમને છત્રી મળતા તેઓ પોતાની હાથલારી પર છત્રી લગાવી ભર ઉનાળામાં તાપથી રક્ષણ મેળવી રહ્યા છે અને પોતાનો વ્યવસાય કરી ભર ઉનાળામાં રોજગાર મેળવી રહ્યા છે. આ છત્રી સહાય સાત પગલા મુખ્યપ્રધાન સહાય યોજના અંતર્ગત છત્રી સહાય યોજના ફેરી કરી વેપાર કરતા વેપાર કરતા ફેરિયાઓ માટે આશીર્વાદ રૂપ બની રહી છે.

આ પણ વાંચો : Tauktae effect: ધરમપુરના યુવા વેપારી વાવાઝોડામાં નુકસાન થયેલા પરિવારને આવી રીતે થશે મદદરૂપ

વેપારીઓએ આભાર વ્યક્ત કર્યો

'ગુજરાત સરકારનો છાયડો' લખેલ છત્રી પોતાની હાથલારી પર લગાવી ફેરિયાઓ તાપ સામે રક્ષણ મેળવતા જોવા મળ્યા છે. સાત પગલા મુખ્યપ્રધાન સહાય યોજનામાં છત્રીની સહાય મેળવતા વેપારીઓએ સરકારની આ યોજના માટે આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : ડાંગ જિલ્લા વેપારી એસોસિએશન દ્વારા શનિ-રવિ સ્વૈચ્છિક લોકડાઉનનો કરાયો નિર્ણય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.