ETV Bharat / state

મહીસાગરમાં કોરોનાનો એકપણ દર્દી સારવાર હેઠળ નહીં , રિકવરી રેટ 95.2 ટકા

author img

By

Published : Jun 12, 2020, 5:33 PM IST

કોરોના વાઇરસની સામે લડવા માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા અનેક વિધ પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેમાં જિલ્લામાં કોરોનાની સ્થિતિમાં હાલમાં સુધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 3 દર્દીઓ સાજા થતાં તેઓને ડીસ્ચાર્જ કરાયા છે. જેમાં સંતરામપુર તાલુકાના 2 અને ખાનપુર તાલુકાના 1 દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે ડીસ્ચાર્જનો રિકવરી રેટ 95.2 ટકા પર પહોંચ્યો છે.

કોવિડ-19 હોસ્પિટલ ખાતે એકપણ દર્દી સારવાર હેઠળ નથી
કોવિડ-19 હોસ્પિટલ ખાતે એકપણ દર્દી સારવાર હેઠળ નથી

મહીસાગર : જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના (કોવિડ-19)ના 125 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ગઈકાલે 3 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં સંતરામપુર તાલુકાના 2 અને ખાનપુર તાલુકાના 1 દર્દીનો સમાવેશ થાય છે. જિલ્લામાં કોરોના સંક્રમણને પગલે 2 વ્યક્તિના મોત નિપજ્યા છે.

જિલ્લામાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી
જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 125માંથી 119 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. આ સાથે રિકવરી રેટ 95.2 ટકા પર પહોંચ્યો છે. હાલમાં જિલ્લામાં કોરોના પોઝીટીવના 4 દર્દી એક્ટીવ છે. જેમાં જિલ્લાની કોવિડ-19 હોસ્પિટલ ખાતે એક પણ દર્દી હાલમાં સારવાર હેઠળ નથી. કોરોનાના 4 દર્દીઓ જિલ્લા બહાર સારવાર હેઠળ છે.
ગ્રાફ
ગ્રાફ

મહીસાગર : જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના (કોવિડ-19)ના 125 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ગઈકાલે 3 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. જેમાં સંતરામપુર તાલુકાના 2 અને ખાનપુર તાલુકાના 1 દર્દીનો સમાવેશ થાય છે. જિલ્લામાં કોરોના સંક્રમણને પગલે 2 વ્યક્તિના મોત નિપજ્યા છે.

જિલ્લામાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી
જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 125માંથી 119 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. આ સાથે રિકવરી રેટ 95.2 ટકા પર પહોંચ્યો છે. હાલમાં જિલ્લામાં કોરોના પોઝીટીવના 4 દર્દી એક્ટીવ છે. જેમાં જિલ્લાની કોવિડ-19 હોસ્પિટલ ખાતે એક પણ દર્દી હાલમાં સારવાર હેઠળ નથી. કોરોનાના 4 દર્દીઓ જિલ્લા બહાર સારવાર હેઠળ છે.
ગ્રાફ
ગ્રાફ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.