ETV Bharat / state

મહિસાગરમાં વરસાદ થતાં ખેડૂતોના પાકને મળ્યું જીવનદાન - farners are happy

મહિસાગર: જિલ્લામાં લાંબા વિરામ બાદ સમગ્ર જિલ્લામાં મધ્યરાત્રિથી સાર્વત્રિક વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ઠંડક થતા ઉભા પાકને જીવનદાન મળ્યું છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી છે અને તેઓ ખેતીકામે લાગી ગયા છે.

farmers
author img

By

Published : Aug 1, 2019, 12:51 PM IST

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો ત્યારે મધ્ય ગુજરાત અને ખાસ કરીને મહિસાગર જિલ્લામાં મેઘ મહેર જોવા મળતી ન હતી અને વરુણ દેવ રિસાયા હોય તેવું લાગતું હતું. જેના કારણે જિલ્લાવાસીઓ અને ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા હતા. જિલ્લા મેઘ મહેર થાય તે માટે નિતનવા પ્રયાસો કરી વરુણદેવને રિજવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે મધ્ય રાત્રિથી સમગ્ર જિલ્લામાં વરસાદ વરસવાનું શરૂ થતાં જિલ્લા વાસીઓ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

મહિસાગરમાં વરસાદ થતાં ખેડૂતોના પાકને મળ્યું જીવનદાન

ખેડૂતોના જણાવ્યા અનુસાર, મહિસાગર જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતોનો ઉભો પાક સુકાતો હતો. જ્યારે બાલાસિનોર તાલુકામાં સૌથી વધારે 122 મિમી, વિરપુર તાલુકામાં 39 મિમી, સંતરામપુર તાલુકામાં 19 મિમી, ખાનપુર તાલુકામાં 7 મિમી, લુણાવડામાં 8 મિમી અને કડાણા તાલુકામાં 3 મિમી વરસાદ વરસ્યો છે. સમગ્ર જિલ્લામાં એવરેજ 748 મિમી વરસાદ ચોમાસામાં વરસતો હોય છે. જેની સામે અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં 218 મિમી વરસાદ સાથે 27.83 ટકા વરસાદ વરસ્યો છે.

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હતો ત્યારે મધ્ય ગુજરાત અને ખાસ કરીને મહિસાગર જિલ્લામાં મેઘ મહેર જોવા મળતી ન હતી અને વરુણ દેવ રિસાયા હોય તેવું લાગતું હતું. જેના કારણે જિલ્લાવાસીઓ અને ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા હતા. જિલ્લા મેઘ મહેર થાય તે માટે નિતનવા પ્રયાસો કરી વરુણદેવને રિજવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે મધ્ય રાત્રિથી સમગ્ર જિલ્લામાં વરસાદ વરસવાનું શરૂ થતાં જિલ્લા વાસીઓ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

મહિસાગરમાં વરસાદ થતાં ખેડૂતોના પાકને મળ્યું જીવનદાન

ખેડૂતોના જણાવ્યા અનુસાર, મહિસાગર જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન થતાં ખેડૂતોનો ઉભો પાક સુકાતો હતો. જ્યારે બાલાસિનોર તાલુકામાં સૌથી વધારે 122 મિમી, વિરપુર તાલુકામાં 39 મિમી, સંતરામપુર તાલુકામાં 19 મિમી, ખાનપુર તાલુકામાં 7 મિમી, લુણાવડામાં 8 મિમી અને કડાણા તાલુકામાં 3 મિમી વરસાદ વરસ્યો છે. સમગ્ર જિલ્લામાં એવરેજ 748 મિમી વરસાદ ચોમાસામાં વરસતો હોય છે. જેની સામે અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં 218 મિમી વરસાદ સાથે 27.83 ટકા વરસાદ વરસ્યો છે.

Intro: મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ સમગ્ર જિલ્લામાં મધ્યરાત્રિથી સાર્વત્રિક વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ઠંડક સુકાતા ઉભા પાકને જીવતદાન મળતા ખેડૂત આલમમાં
ખુશી વ્યાપી છે.વરસાદ સારો થતા ખેડૂતો ખેતીકામે લાગી ગયા છે.


Body:ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ વરસી
રહ્યો હતો ત્યારે મધ્ય ગુજરાત અને ખાસ કરીને મહિસાગર જિલ્લામાં મેઘ મહેર જોવા મળતી ન હતી અને વરુણ દેવ રિસાયા
હોય તેવું લાગતું હતું. જેના કારણે જિલ્લાવાસીઓ અને ખેડૂતોમાં
ચિંતાના વાદળો છવાયા હતા. અને જિલ્લામાં મેઘ મહેર થાય તે
માટે નિતનવા પ્રયાસો કરી વરુણદેવને રિજવવાના પ્રયાસો જિલ્લા વાસીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. ત્યારે મધ્ય રાત્રિથી સમગ્ર જિલ્લામાં વરસાદ વરસવાનું શરૂ થતાં જિલ્લા વાસીઓ અને
ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.


Conclusion:મહિસાગર જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોનો ઉભો
પાક સુકાતો હતો. સરકાર દ્વારા કડાણા ડેમમાંથી પાણી છોડવામાં
આવતા સિંચાઈનાં કમાન્ડ વિસ્તારમાં બાલાસિનોર તાલુકામાં સૌથી વધારે 122 મિ.મી.વરસાદ વરસ્યો છે. જ્યારે વિરપુર તાલુકામાં 39 મી.મી., સંતરામપુર તાલુકામાં 19મી.મી., ખાનપુર
તાલુકામાં 7મી.મી., લુણાવડામાં 8 મી.મી.અને કડાણા તાલુકામાં 3 મી.મી. વરસાદ વરસ્યો છે. સમગ્ર જિલ્લામાં એવરેજ 748 મી.મી. વરસાદ ચોમાસાની સીઝનમાં વરસતો હોય છે જેની સામે
અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં 218 મી.મી.વરસાદ સાથે 27.83 ટકા વરસાદ વરસ્યો છે.
બાઈટ:-1 જૈમીન એચ.પટેલ- ખેડૂત-બાલાસિનોર
બાઈટ:-2 પ્રવીણ પટેલ- ખેડૂત- બાલાસિનોર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.