ETV Bharat / state

મહિસાગરમાં પડતર કેસના નિકાલ માટે લોક અદાલત યોજાશે, જિલ્લાની કાનૂની સંસ્થામાં સંપર્ક કરવો

author img

By

Published : Jul 2, 2019, 4:35 PM IST

લુણાવાડાઃ રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ નવી દીલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદના ઉપક્રમે મહિસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા ન્યાયાલય ખાતે તથા તાલુકા કોર્ટમાં આગામી 13 જુલાઈના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવશે.

Mahisagar

આ લોક અદાલતમાં સમાધાન લાયક કેસ જેવા કે ફોજદારી સમાધાન લાયક કેસ, નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ કલમ-138ના કેસ, બેન્ક રીકવરીના કેસ, અકસ્માત વળતરના, મજૂર ડીસપ્યુટના, જમીન સંપાદનના કેસીસ, ફેરફાર/ ભાગલા/ વિભાજન/ ભાડા/ બેન્ક/ વસુલાત/ સુખાધિકારીના હક્કો વગેરેના દિવાની દાવાઓ, વીજળી અને પાણીના બીલના, પ્રીલીટીગેશન, રેવન્યુ, ભરણ પોષણના તથા કૌટુબિંક ઝઘડા અંગેના કેસીસ તેમજ અન્ય સમાધાન લાયક કેસીસનો સમાધાનપૂર્વક નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલું છે.

આ લોક અદાલતમાં કેસ મુકવા ઇચ્છતા પક્ષકારો, વકીલોએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહિસાગર-લુણાવાડા તથા મહિસાગર જિલ્લાની જે તે તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનોનો સંપર્ક કરવાનો રહેશે.

આ લોક અદાલતમાં સમાધાન લાયક કેસ જેવા કે ફોજદારી સમાધાન લાયક કેસ, નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ કલમ-138ના કેસ, બેન્ક રીકવરીના કેસ, અકસ્માત વળતરના, મજૂર ડીસપ્યુટના, જમીન સંપાદનના કેસીસ, ફેરફાર/ ભાગલા/ વિભાજન/ ભાડા/ બેન્ક/ વસુલાત/ સુખાધિકારીના હક્કો વગેરેના દિવાની દાવાઓ, વીજળી અને પાણીના બીલના, પ્રીલીટીગેશન, રેવન્યુ, ભરણ પોષણના તથા કૌટુબિંક ઝઘડા અંગેના કેસીસ તેમજ અન્ય સમાધાન લાયક કેસીસનો સમાધાનપૂર્વક નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલું છે.

આ લોક અદાલતમાં કેસ મુકવા ઇચ્છતા પક્ષકારો, વકીલોએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહિસાગર-લુણાવાડા તથા મહિસાગર જિલ્લાની જે તે તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનોનો સંપર્ક કરવાનો રહેશે.

Intro:GJ_MSR_01_2-JULY-19_LOK ADALAT_SCRIPT_PHOTO_RAKESH

મહિસાગર જીલ્લા ન્યાયાલય ખાતે તથા તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.

લુણાવાડા,
 રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી  દીલ્હીના આદેશ અનુસાર અને નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે મહિસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ધ્વારા મહિસાગર  જિલ્લા જીલ્લા ન્યાયાલય ખાતે તથા તાલુકા કોર્ટોમાં તા.13/07/2019 ને શનિવાર ના રોજ 10-00 કલાકે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.

   આ લોક અદાલતમાં સમાધાન  લાયક કેસો જેવા કે ફોજદારી સમાધાન  લાયક કેસો, નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ  કલમ-138 ના કેસો, બેન્ક રીકવરીના કેસો, અકસ્માત વળતરના કેસો, મજુર  ડીસપ્યુટના કેસો, જમીન સંપાદનના કેસો, ફેરફાર/ ભાગલા/ વિભાજન/ ભાડા/ બેન્ક/ વસુલાત/ સુખાધિકારીના હક્કો વિગેરેના દિવાની દાવાઓ,  વીજળી અને પાણીના બીલોના કેસો, પ્રીલીટીગેશન કેસો, રેવન્યુ કેસીસ, ભરણ પોષણના કેસો અને કૌટુબિંક ઝઘડા અંગેના કેસો તેમજ અન્ય સમાધાન  લાયક કેસોનો સમાધાનપૂર્વક નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવેલ છે.

આ લોક અદાલતમાં કેસો  મુકવા ઇચ્છતા પક્ષકારો,  વકીલોએ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મહિસાગર  મુ.લુણાવાડા તથા મહિસાગર જિલ્લાની જે તે તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનો નો સંપર્ક કરવો તેમ જિલ્લા કાનુની સેવાસત્તા મંડળ અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ  મહીસાગર લુણાવાડાની એક અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.