ETV Bharat / state

દિવ્યાંગ બાળકોની સેવા માટે NRI યુવાઓએ રીક્ષા ચલાવી ફંડ એકત્ર કર્યું - Kutch news today'

કચ્છ: વિદેશમાં રહેતા ભારતીય લોકો પોતાના દેશ માટે અનેક સેવા કાર્યો કરતા જ રહે છે. ત્યારે કચ્છના વિવિધ ગામોના 90થી વધુ યુવાનો-યુવતીઓએ સાહસિક યાત્રા કરીને મહારાષ્ટ્રના પૂણે માટેની હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકોની સેવા માટે ફંડ એકત્ર કર્યું હતું. સાહસિકોએ સેવા યુ.કે. સંસ્થાના માધ્યમથી રીક્ષા રણ યોજી કન્યાકુમારીથી કર્ણાવતી સુધીની 2700 કિ.મી.ની યાત્રા ખેડી હતી.

દિવ્યાંગ બાળકોની સેવા માટે NRI યુવાઓએ રીક્ષા ચલાવી
દિવ્યાંગ બાળકોની સેવા માટે NRI યુવાઓએ રીક્ષા ચલાવી
author img

By

Published : Dec 25, 2019, 11:09 AM IST

સેવા યુ.કે સંસ્થાના દક્ષાબેન કેરાઇએ જણાવ્યું કે, 30 રીક્ષા વડે 90 સભ્યોએ ભેગા મળી 2700 કિમીની સફર ચેરિટી માટે ખેડી હતી. જે બાળકો સાંભળી શકતા નથી તેઓ સાંભળી શકે તે માટેના ઇમ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવશે. વિશ્વના પાંચ દેશો યુ.કે, ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને આફ્રિકાના સભ્યો અમારી સાથે જોડાયા હતા, કન્યાકુમારીથી અમદાવાદ સુધીની સફરમાં દરેક સ્થળોએ લોકોનો સારો એવો પ્રતિસાદ અમને મળ્યો છે.

દિવ્યાંગ બાળકોની સેવા માટે NRI યુવાઓએ રીક્ષા ચલાવી

ઉલ્લેખનીય છે કે, તમામ બિનનિવાસી ભારતીયો મૂળ કચ્છના માનુકુવા સુખપર સામત્રા કેરા સહિતના પટેલ ચોવીસીના ગામના વતની છે અને લંડન સહિતના દેશમાં સ્થાયી થયા છે. આજે આ યાત્રા પૂર્ણ કરીને ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિરના દર્શન પહોંચેલા યુવાનોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

સેવા યુ.કે સંસ્થાના દક્ષાબેન કેરાઇએ જણાવ્યું કે, 30 રીક્ષા વડે 90 સભ્યોએ ભેગા મળી 2700 કિમીની સફર ચેરિટી માટે ખેડી હતી. જે બાળકો સાંભળી શકતા નથી તેઓ સાંભળી શકે તે માટેના ઇમ્પ્લાન્ટની સર્જરી કરવામાં આવશે. વિશ્વના પાંચ દેશો યુ.કે, ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને આફ્રિકાના સભ્યો અમારી સાથે જોડાયા હતા, કન્યાકુમારીથી અમદાવાદ સુધીની સફરમાં દરેક સ્થળોએ લોકોનો સારો એવો પ્રતિસાદ અમને મળ્યો છે.

દિવ્યાંગ બાળકોની સેવા માટે NRI યુવાઓએ રીક્ષા ચલાવી

ઉલ્લેખનીય છે કે, તમામ બિનનિવાસી ભારતીયો મૂળ કચ્છના માનુકુવા સુખપર સામત્રા કેરા સહિતના પટેલ ચોવીસીના ગામના વતની છે અને લંડન સહિતના દેશમાં સ્થાયી થયા છે. આજે આ યાત્રા પૂર્ણ કરીને ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિરના દર્શન પહોંચેલા યુવાનોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

Intro:વિદેશમાં રહેતા ભારતીય લોકો પોતાના દેશ માટે અનેક સેવાકાર્યો કરતા જ રહે છે ત્યારે કચ્છના વિવિધ ગામોના 90થી વધુ યુવાનો યુવતીઓ એ સાહસિક યાત્રા કરીને મહારાષ્ટ્રના પુના માટેની હોસ્પિટલમાં દિવ્યાંગ બાળકોની સેવા માટે ફંડ એકત્ર કર્યું હતું સાહસિકોએ સેવા યુકે સંસ્થાના માધ્યમથી રીક્ષો રણ યોજી કન્યાકુમારીથી કર્ણાવતી સુધીની ૨૭00 કિ.મી.ની યાત્રા ખેડી કરી હતી


Body:સેવા યુ.કે સંસ્થાના દક્ષાબેન કેરાઇ એ જણાવ્યું કે 30 રીક્ષા વડે 90 સભ્યોએ ભેગા મળી ૨૭00 કિમીની સફર ચેરિટી માટે ખેડી હતી જે બાળકો સાંભળી શકતા નથી તેઓ સાંભળી શકે તે માટેના ઇમ્પ્લાન્ટ ની સર્જરી કરવામાં આવશે વિશ્વના પાંચ દેશો યુ.કે ભારત ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અને આફ્રિકાના સભ્યો અમારી સાથે જોડાયા હતા કન્યાકુમારી થી અમદાવાદ સુધીની સફરમાં દરેક સ્થળોએ લોકોનો સારો એવો પ્રતિસાદ અમને મળ્યો છે ઉલ્લેખનીય છે કે તમામ બિનનિવાસી ભારતીયો મૂળ કચ્છના માનુકુવા સુખપર સામત્રા કેરા સહિતના પટેલ ચોવીસીના ગામના વતની છે અને લંડન સહિતના દેશમાં સ્થાયી થયા છે આજે આ યાત્રા પૂર્ણ કરીને ભુજ ખાતે સ્વામિનારાયણ મંદિરના દર્શન પહોંચેલા યુવાનોએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી


બાઈટ....01... દક્ષાબેન કેરાઈ

બાઈટ...02... વિનોદ વરસાણી


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.