ETV Bharat / state

કચ્છનું મીઠું પહોંચ્યું અંગ્રેજોના ભાણામાં, વાંચો અહેવાલ - Britan import salt

કચ્છઃ આપણા પર 200 વર્ષ સુધી શાસન કરનાર બ્રિટનવાસીઓએ આઝાદી પછી ભારતમાંથી પ્રથમ વખત મીઠાની આયાત કરી છે અને તે મીઠું અંગ્રેજો પોતાના ભોજનમાં ઉપયોગમાં લેશે. ચોકકસ ગુણવત્તા સાથેનું 10 ટન મીઠું બ્રિટન પહોંચતા દેશભરમાં મીઠાની ખપતમાં મોટું યોગદાન આપતા કચ્છના મીઠા ઉઘોગ માટે પણ નવા દ્વાર ખુલ્યા છે.

ૂીૂ
author img

By

Published : Nov 5, 2019, 8:59 PM IST

દેશવાસીઓ માટે એક ખુશીના સમાચાર છે. આપણું મીઠું હવે બ્રિટનમાં જઈ રહ્યું છે. દેશ પર પોતાની સતા સમયે જે બ્રિટને મીઠા પર કર મુકયો હતો અને ભારતીઓએ મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં દાંડીયાત્રા કરીને નિયમનો ભંગ કર્યો હતો. હવે આઝાદીના આટલા વર્ષો પછી બ્રિટનમાં આ મીઠાની ભારત નિકાસ કરી છે.

બ્રિટને ભારતમાંથી પ્રથમ વખત મીઠાની આયાત કરી

કચ્છમાં દેશની ખપતનું 80 ટકા મીઠુ પાકે છે. જેની નિકાસ અનેક દેશોમાં કરવામાં આવે છે પણ આંતરરાષ્ટ્રીય ગુણવત્તા સહિતના નિયમોના કારણે બ્રિટન સુધી આ મીઠું પહોચતું ન હતું. અંતે આ તમામ માપદંડો પુર્ણ કરી લેવાતા કચ્છના કંડલાના દિનદયાલ મહાબંદરાગાહેથી 10 ટન મીઠુ બ્રિટન પહોંચ્યું છે. જે ખાવાના ઉપયોગમાં લેવાશે. આ પછી પણ અન્ય કન્સાઈન્મેન્ટ રવાના કરાશે. ગાંધીધામના કિરણ બકુત્રા અને પાર્થ અગ્રવાલે આ નિકાસ કરી હતી.

બ્રિટનમાં મીઠાની નિકાસ એ બાબતની સાબિતિ છે કે જે દેશમાં ગુણવત્તાના આધારે નિકાસ નહોતી થતી તે દ્વાર હવે ખુલી જશે જેનો ફાયદો કચ્છના મીઠા ઉઘોગને મળશે, ત્યારે હવે મીઠાના ઉદ્યોગકારોની સરકાર પાસે મીઠા પરની એક્સપોર્ટ ડ્યુટી ઘટાડવાની માગ કરી રહ્યા છે. જેથી ઉદ્યોગને વધુ રાહત મળી શકે.


દેશવાસીઓ માટે એક ખુશીના સમાચાર છે. આપણું મીઠું હવે બ્રિટનમાં જઈ રહ્યું છે. દેશ પર પોતાની સતા સમયે જે બ્રિટને મીઠા પર કર મુકયો હતો અને ભારતીઓએ મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં દાંડીયાત્રા કરીને નિયમનો ભંગ કર્યો હતો. હવે આઝાદીના આટલા વર્ષો પછી બ્રિટનમાં આ મીઠાની ભારત નિકાસ કરી છે.

બ્રિટને ભારતમાંથી પ્રથમ વખત મીઠાની આયાત કરી

કચ્છમાં દેશની ખપતનું 80 ટકા મીઠુ પાકે છે. જેની નિકાસ અનેક દેશોમાં કરવામાં આવે છે પણ આંતરરાષ્ટ્રીય ગુણવત્તા સહિતના નિયમોના કારણે બ્રિટન સુધી આ મીઠું પહોચતું ન હતું. અંતે આ તમામ માપદંડો પુર્ણ કરી લેવાતા કચ્છના કંડલાના દિનદયાલ મહાબંદરાગાહેથી 10 ટન મીઠુ બ્રિટન પહોંચ્યું છે. જે ખાવાના ઉપયોગમાં લેવાશે. આ પછી પણ અન્ય કન્સાઈન્મેન્ટ રવાના કરાશે. ગાંધીધામના કિરણ બકુત્રા અને પાર્થ અગ્રવાલે આ નિકાસ કરી હતી.

બ્રિટનમાં મીઠાની નિકાસ એ બાબતની સાબિતિ છે કે જે દેશમાં ગુણવત્તાના આધારે નિકાસ નહોતી થતી તે દ્વાર હવે ખુલી જશે જેનો ફાયદો કચ્છના મીઠા ઉઘોગને મળશે, ત્યારે હવે મીઠાના ઉદ્યોગકારોની સરકાર પાસે મીઠા પરની એક્સપોર્ટ ડ્યુટી ઘટાડવાની માગ કરી રહ્યા છે. જેથી ઉદ્યોગને વધુ રાહત મળી શકે.


Intro:દેશવાસીઓ માટે એક ખુશીના સમાચાર છે. આપણા પર 200 વર્ષ સુધી શાસન કરનાર બ્રિટનવાસીઓએ આઝાદી પછી ભારતમાંથી પ્રથમ વખત મીઠાની આયાત કરી છે અને તે મીઠું  અંગ્રેજો પોતાના ભોજનમાં ઉપયોગમાં લેશે. ચોકકસ ગુણવત્તા સાથેનું 10 ટન મીઠું બ્રિટન પહોંચતા દેશભરમાં મીઠાની ખપતમાં મોટું યોગદાન આપતા કચ્છના મીઠા ઉઘોગ માટે પણ નવા દ્વાર ખુલ્યા છે. Body:દેશ પર પોતાની સતા સમયે જે બ્રિટને મીઠા પર કર મુકયો હતો. અને ભારતીયોએ મહાત્મા ગાંધીજીની આગેવાની દાંડીયાત્રા  કરીને નિયમનો ભંગ કર્યો હતો. હવે આઝાદીના આટલા વર્ષો પછી બ્રિટનમાં આ મીઠાની ભારતે નિકાસ કરી છે.   કચ્છમાં દેશની ખપતનું 80 ટાક મીઠુ પાકે છે જેની નિકાસ અનેક દેશોમાં કરવામાં આવે છે. પણ આંતરરાષ્ટ્રીય ગુણવતા સહિતના નિયમોના કારણે બ્રિટન સુધી આ મીઠું પહોચતું નહોતું. અંતે આ તમામ માપદંડો પુર્ણ કરી લેવાતા કચ્છના કંડલાના દિનદયાલ મહાબંદરાગાહેથી  10 ટન મીઠુ બ્રિટન પહોંચ્યું છે. જે ખાવાના ઉપયોગમાં લેવાશે. આ પછી પણ અન્ય કન્સાઈન્મેન્ટ રવાના કરાશે.  ગાંધીધામના કિરણ બકુત્રા અને પાર્થ અગ્રવાલએ આ નિકાસ કરી હતી.

બ્રિટનમાં મીઠાની નિકાસ એ બાબતની સાબિતિ છે કે જે દેશમાં ગુણવત્તાના આધારે નિકાસ નહોતી થતી તે દ્વાર હવે ખુલી જશે જેન ફાયદો કચ્છના મીઠા ઉઘોગને મળશે. ત્યારે હવે નમક ઉદ્યોગકારો ની સરકાર પાસે  નમક પરની એક્સપોર્ટ ડ્યુટી ઘટાડવાની માંગ કરી રહયા છે. જેથી ઉગોગને વધુ રાહત મળતી થઈ શકેય.  


બાઈટ :01 બાબુ ભીમા હુંબલ, નમક ઉદ્યોગકાર,કચ્છ સોલ્ટ એસોસિએશન

બાઈટ : 02 આશિષ જોશી, ચેમ્બર ઓફ કોમર્સ, ગાંધીધામConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.