ETV Bharat / state

ખેડાના મહીસા ખાતે સાધ્વી ઋતંભરાજીની ઉપસ્થિતિમાં ગુરુકુલનો પ્રારંભ - ખેડા સમાચાર

ઋતંભરાજી દ્વારા સંવિદ ગુરૂકુલમ આધુનિક સુવિધાયુક્ત શાળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સાધ્વી ઋતંભરાજીની નિશ્રામાં પરમ શક્તિપીઠ દ્વારા દેશમાં વૃંદાવન (ઉત્તર પ્રદેશ), ઓમકારેશ્વર(મધ્યપ્રદેશ) તેમજ નાલાગઢ (હિમાચલ પ્રદેશ)માં સંવિદ ગુરૂકુલમ કાર્યરત છે.

etv
ખેડાઃ મહીસા ખાતે સાધ્વી ઋતંભરાજીની ઉપસ્થિતિમાં ગુરુકુલનો થયો પ્રારંભ
author img

By

Published : Jan 24, 2020, 5:57 PM IST

ખેડાઃ જિલ્લાના મહુધા તાલુકાના મહીસા ખાતે સાધ્વી ઋતંભરાજીની ઉપસ્થિતિમાં સંવિદ ગુરુકુલનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે ખેડા જિલ્લા સાંસદ દેવુંસિંહ ચૌહાણ,જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ તેમજ મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજી, સંતો, આમંત્રિતો અને લોકો મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ખેડાના મહીસા ખાતે સાધ્વી ઋતંભરાજીની ઉપસ્થિતિમાં ગુરુકુલનો પ્રારંભ
ખેડાઃ મહીસા ખાતે સાધ્વી ઋતંભરાજીની ઉપસ્થિતિમાં ગુરુકુલનો થયો પ્રારંભ
ખેડાઃ મહીસા ખાતે સાધ્વી ઋતંભરાજીની ઉપસ્થિતિમાં ગુરુકુલનો થયો પ્રારંભ

આ પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં સાધ્વી ઋતંભરાજીએ જણાવ્યું હતું કે, દેશવાસીઓએ સમજવું જોઈએ કે, નરેન્દ્ર મોદી લસણ-ડુંગળીના ભાવ સસ્તા કરવા માટે વડાપ્રધાન નથી બન્યા, પરંતુ ભારતને ભારત બનાવવા માટે વડાપ્રધાન બન્યા છે. તેથી દેશવાસીઓએ તેમનુ સમર્થન કરવું જોઈએ. સૌ એ સંગઠીત બની રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં લાગવું જોઈએ તેમ જણાવ્યું હતું.

ખેડાઃ જિલ્લાના મહુધા તાલુકાના મહીસા ખાતે સાધ્વી ઋતંભરાજીની ઉપસ્થિતિમાં સંવિદ ગુરુકુલનો શુભારંભ થયો હતો. આ પ્રસંગે ખેડા જિલ્લા સાંસદ દેવુંસિંહ ચૌહાણ,જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ તેમજ મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજી, સંતો, આમંત્રિતો અને લોકો મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ખેડાના મહીસા ખાતે સાધ્વી ઋતંભરાજીની ઉપસ્થિતિમાં ગુરુકુલનો પ્રારંભ
ખેડાઃ મહીસા ખાતે સાધ્વી ઋતંભરાજીની ઉપસ્થિતિમાં ગુરુકુલનો થયો પ્રારંભ
ખેડાઃ મહીસા ખાતે સાધ્વી ઋતંભરાજીની ઉપસ્થિતિમાં ગુરુકુલનો થયો પ્રારંભ

આ પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં સાધ્વી ઋતંભરાજીએ જણાવ્યું હતું કે, દેશવાસીઓએ સમજવું જોઈએ કે, નરેન્દ્ર મોદી લસણ-ડુંગળીના ભાવ સસ્તા કરવા માટે વડાપ્રધાન નથી બન્યા, પરંતુ ભારતને ભારત બનાવવા માટે વડાપ્રધાન બન્યા છે. તેથી દેશવાસીઓએ તેમનુ સમર્થન કરવું જોઈએ. સૌ એ સંગઠીત બની રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં લાગવું જોઈએ તેમ જણાવ્યું હતું.

Intro:ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મહિસા ખાતે સાધ્વી ઋતંભરાજીની ઉપસ્થિતિમાં સંવિદ ગુરુકુલનો શુભારંભ થયો હતો.આ પ્રસંગે ખેડા જિલ્લા સાંસદ દેવુંસિંહ ચૌહાણ,જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ તેમજ મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિત પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજી,સંતો,આમંત્રિતો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Body:યાત્રાધામ ડાકોર નજીક વિશાળ વાત્સલ્ય ગ્રામ સંકુલમાં સાધ્વી
ઋતંભરાજી દ્વારા સંવિદ ગુરૂકુલમ આધુનિક સુવિધાયુક્ત શાળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.સાધ્વી ઋતંભરાજીની નિશ્રામાં પરમ શક્તિપીઠ દ્વારા દેશમાં વૃંદાવન (ઉત્તર પ્રદેશ), ઓમકારેશ્વર (મધ્યપ્રદેશ)તેમજ નાલાગઢ (હિમાચલ પ્રદેશ)માં સંવિદ ગુરૂકુલમ કાર્યરત છે.
આ પ્રસંગે બોલતાં સાધ્વી ઋતંભરાજીએ જણાવ્યું હતું કે દેશવાસીઓએ સમજવું જોઈએ કે નરેન્દ્ર મોદી લસણ ડુંગળીના ભાવ સસ્તા કરવા માટે પ્રધાનમંત્રી નથી બન્યા પરંતુ ભારતને ભારત બનાવવા માટે પ્રધાનમંત્રી બન્યા છે તેથી દેશવાસીઓએ તેમનુ સમર્થન કરવું જોઈએ સૌ એ સંગઠિત બની રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં લાગવું જોઈએ તેમ જણાવ્યું હતું.
બાઈટ-સાધ્વી ઋતંભરાજી (સ્ટેજ બાઈટ)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.