ETV Bharat / state

તંત્રની ઘોર બેદરકારી, મૃતદેહને ઉંચકી બે કીમી સુધી કીચડમાં ચાલવું પડ્યુ - news in Mehmedabad

ખેડાઃ જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામે પાકા રસ્તાના અભાવે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે, બે કિલોમીટર સુધી કીચડમાં મૃતદેહને લઈને સ્મશાનયાત્રા કાઢવા લોકોએ મજબૂર બનવું પડે છે.

kheda
author img

By

Published : Sep 21, 2019, 11:55 AM IST

મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામમાં આવેલ સંતોકપુરા વિસ્તારમાં રસ્તાના અભાવથી લોકોને કાદવ કીચડ ખૂંદીને પસાર થવું પડે છે. આ વિસ્તારમાં લગભગ 100થી વધારે પરિવાર વસવાટ કરે છે. અહીંયાથી ગામમાં જવાનો 2 કિલોમીટરનો રસ્તો તદ્દન કાચો છે, 100થી વધારે બાળકો ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. શાળાના વિદ્યાર્થીઓ સહીત લોકોને બે કિલોમીટર સુધી કીચડમાંથી પસાર થવું પડે છે.

તંત્રની ઘોર બેદરકારી, સ્મશાનયાત્રા 2 km સુધી કીચડમાંથી પસાર થઈ

જો કોઈ ચોમાસા દરમિયાન બીમાર થાય કે પ્રસૂતાનો કેસ હોય તો ખાટલામાં નાખીને ગામ સુધી લઇ જવા પડે છે. ગામમાં ચોમાસા દરમ્યાન કોઈ મૃત્યુ પામે તો બે કિલોમીટર સુધી કીચડમાં ખુંપેલા પગે સ્મશાનયાત્રા કાઢવી પડે છે. રોડના અભાવે ગ્રામજનોને 108 તેમજ વાહન વ્યવહારની સુવિધાનો લાભ પણ મળતો નથી. આ વિસ્તારના લોકો દ્વારા આ રસ્તા બાબતે અનેક વખત લેખિતમાં રજૂઆતો કરાઈ છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે વહેલી તકે રોડ બનાવાઈ તેવી માગ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.

મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામમાં આવેલ સંતોકપુરા વિસ્તારમાં રસ્તાના અભાવથી લોકોને કાદવ કીચડ ખૂંદીને પસાર થવું પડે છે. આ વિસ્તારમાં લગભગ 100થી વધારે પરિવાર વસવાટ કરે છે. અહીંયાથી ગામમાં જવાનો 2 કિલોમીટરનો રસ્તો તદ્દન કાચો છે, 100થી વધારે બાળકો ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. શાળાના વિદ્યાર્થીઓ સહીત લોકોને બે કિલોમીટર સુધી કીચડમાંથી પસાર થવું પડે છે.

તંત્રની ઘોર બેદરકારી, સ્મશાનયાત્રા 2 km સુધી કીચડમાંથી પસાર થઈ

જો કોઈ ચોમાસા દરમિયાન બીમાર થાય કે પ્રસૂતાનો કેસ હોય તો ખાટલામાં નાખીને ગામ સુધી લઇ જવા પડે છે. ગામમાં ચોમાસા દરમ્યાન કોઈ મૃત્યુ પામે તો બે કિલોમીટર સુધી કીચડમાં ખુંપેલા પગે સ્મશાનયાત્રા કાઢવી પડે છે. રોડના અભાવે ગ્રામજનોને 108 તેમજ વાહન વ્યવહારની સુવિધાનો લાભ પણ મળતો નથી. આ વિસ્તારના લોકો દ્વારા આ રસ્તા બાબતે અનેક વખત લેખિતમાં રજૂઆતો કરાઈ છે. છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે વહેલી તકે રોડ બનાવાઈ તેવી માગ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.

Intro:Aprvd by Desk
ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામે પાકા રસ્તાના અભાવે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.હાલ ચોમાસુ ચાલી રહ્યું હોઈ બે કિલોમીટર સુધી કીચડમાં ખુંપેલા પગે મૃતકની સ્મશાનયાત્રાને પસાર થવું પડે છે.Body:મહેમદાવાદ તાલુકાના સુંઢા વણસોલ ગામમાં આવેલ સંતોકપુરા વિસ્તારમાં રસ્તાના અભાવથી લોકોને કાદવ કીચડ ખૂંદીને પસાર થવું પડે છે.આ વિસ્તારમાં લગભગ 100થી વધારે પરિવાર વસવાટ કરે છે.અહીંયાથી ગામમાં જવાનો રસ્તો લગભગ 2 કિલોમીટરનો કાચો છે.આ વિસ્તારના લગભગ 100થી વધારે બાળકો ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.શાળાના વિદ્યાર્થીઓ સહીત લોકોને બે કિલોમીટર સુધી કીચડમાંથી પસાર થવું પડે છે.
અહીંયા જો કોઈ ચોમાસા દરમિયાન બીમાર થાય કે કોઈ પ્રસૂતાનો કેસ હોય તો ખાટલામાં નાખીને ગામ સુધી લઇ જવા પડે છે.ગામમાં ચોમાસા દરમ્યાન કોઈ મૃત્યુ પામે તો આ રીતે બે કિલોમીટર સુધી કીચડમાં ખુંપેલા પગે સ્મશાનયાત્રાને પસાર થવું પડે છે.રોડના અભાવે ગ્રામજનોને 108 તેમજ વાહન વ્યવહારની સુવિધાનો લાભ પણ મળતો નથી.આ વિસ્તારના લોકો દ્વારા આ રસ્તા બાબતે અનેક વખત લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે.છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.ત્યારે ગ્રામજનો વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
બાઈટ- રણજીતભાઇ,ગ્રામજન Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.