ETV Bharat / state

જૂનાગઢમાં જવાહરનું રાજકીય ઓપરેશન,જિલ્લા પંચાયતના 2 સભ્યો ભાજપમાં - Congress

જૂનાગઢ: જિલ્લા પંચાયતમાં ફરી એક વખત વિદ્રોહના મંડાણ, વધુ બે સભ્યોએ ભાજપનો ખેશ ધારણ કર્યો હતો. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં સાસણ હાલક-ડોલક થાય તો નવાઈ નહિ. કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. હજૂ લોકસભા અને માણાવદર વિધાનસભાની ચૂંટણીમાં થયેલી હારની કળ વળી નથી ત્યાં જિલ્લા પંચાયતના વધુ બે સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

જિલ્લા પંચાયતના 2 સભ્યો ભાજપમાં જોડાયા
author img

By

Published : Jun 2, 2019, 8:10 PM IST

રાણીબેન સોલંકી અને જયેશ લાડાણીએ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાની હાજરીમાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ગત જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસને ભવ્ય વિજય મળતા 30 માંથી 27 બેઠકો મળી હતી, જયારે ભાજપ માત્ર 3 બેઠકો પર સેમટાઈ ગઈ હતી.લોકસભાની ચૂંટણી પહેલા માણાવદરના જવાહર ચાવડાએ ભાજપનો ખેશ ધારણ કર્યા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહીત 7 જેટલા સભ્યોએ ભાજપનો ખેશ ધારણ કર્યો હતો. આજે ગડુ બેઠકના રાણીબેન સોલંકી અને મેસવાણ બેઠકના જયેશ લાડાણીએ પણ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેશ ધારણ કર્યો હતો.

જૂનાગઢ
જિલ્લા પંચાયતના 2 સભ્યો ભાજપમાં જોડાયા

જયેશ લાડાણી વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેશોદ બેઠક પરથી ચૂંટણી લડયા હતા પરંતુ ભાજપ સામે તેમની હાર થઇ હતી. ત્યારે જયેશ લાડાણી ભાજપમાં જોડાતા કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસને વધુ નુકસાન થઇ શકે તેમ છે.ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની 30 બેઠકો પૈકી 18 બેઠકો કોંગ્રેસ પાસે જયારે ભાજપ પાસે કોંગ્રેસના વિદ્રોહી 9 સહીત 12 સભ્યો છે, જયારે વડાલ બેઠકના સભ્યનું મૃત્યું થઇ જતા બેઠક ખાલી હતી.

રાણીબેન સોલંકી અને જયેશ લાડાણીએ કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાની હાજરીમાં ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ગત જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓમાં કોંગ્રેસને ભવ્ય વિજય મળતા 30 માંથી 27 બેઠકો મળી હતી, જયારે ભાજપ માત્ર 3 બેઠકો પર સેમટાઈ ગઈ હતી.લોકસભાની ચૂંટણી પહેલા માણાવદરના જવાહર ચાવડાએ ભાજપનો ખેશ ધારણ કર્યા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહીત 7 જેટલા સભ્યોએ ભાજપનો ખેશ ધારણ કર્યો હતો. આજે ગડુ બેઠકના રાણીબેન સોલંકી અને મેસવાણ બેઠકના જયેશ લાડાણીએ પણ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેશ ધારણ કર્યો હતો.

જૂનાગઢ
જિલ્લા પંચાયતના 2 સભ્યો ભાજપમાં જોડાયા

જયેશ લાડાણી વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેશોદ બેઠક પરથી ચૂંટણી લડયા હતા પરંતુ ભાજપ સામે તેમની હાર થઇ હતી. ત્યારે જયેશ લાડાણી ભાજપમાં જોડાતા કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસને વધુ નુકસાન થઇ શકે તેમ છે.ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની 30 બેઠકો પૈકી 18 બેઠકો કોંગ્રેસ પાસે જયારે ભાજપ પાસે કોંગ્રેસના વિદ્રોહી 9 સહીત 12 સભ્યો છે, જયારે વડાલ બેઠકના સભ્યનું મૃત્યું થઇ જતા બેઠક ખાલી હતી.

Intro:Body:

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ફરી એક વખત વિદ્રોહના મંડાણ ,વધુ બે સભ્યોએ ભાજપનો ખેશ ધારણ કરતા કોંગ્રેસ શાષિત જિલ્લા પંચાયતમાં સાસણ હાલક ડોલક થાય તો નવાઈ નહિ કોંગ્રેસ માટે એક સાધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે હજુ લોકસભા અને માણાવદર વિધાનસભાની ચૂંટણીમાં થયેલી હારની કળ વળી નથી ત્યાં જિલ્લા પંચાયતના વધુ બે સભ્યો ભાજપ[ના ચરણોમાં જય રહયા છે રાણીબેન સોલંકી અને જયેશ લાડાણીએ આજે કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાની હાજરીમાં ભાજપનો કેસરિયો ખેંસ ધારણ કર્યો હતો ગત જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓમાં કોગ્રેસને બમ્પર વિજય મળતા 30 માંથી 27 બેઠકો મળી હતી જયારે ભાજપ માત્ર 3 બેઠકો પર સેમટાઈ ગઈ હતી પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા માણાવદરના જવાહર ચાવડાએ ભાજપનો ખેશ ધારણ કર્યા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપ પ્રમુખ કારોબારી ચેરમેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહીત 7 જેટલા સભ્યોએ ભાજપનો ખેશ ધારણ કર્યો હતો ત્યારે આજે ગડુ બેઠકના રાણીબેન સોલંકી અને મેસવાણ બેઠકના જયેશ લાડાણીએ આજે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેશ ધારણ કર્યો હતો જયેશ લાડાણી વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેશોદ બેઠક પરથી ચૂંટણી લડયા હતા પરંતુ ભાજપ સામે તેની હાર થઇ હતી ત્યારે જયેશ લાડાણી ભાજપમાં જોડાતા કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસને વધુ નુકસાન થઇ શકે તેમ છે અત્રે ઉલ્લેખનીય છેકે જિલ્લા પંચાયતની 30 બેઠકો પૈકી 18 બેઠકો કોંગ્રેસ પાસે જયારે ભાજપ પાસે કોંગ્રેસના વિદ્રોહી 9 સહીત 12 સભ્યો છે જયારે વડાલ બેઠકના સભ્યનું મોત થઇ જતા બેઠક ખાલી છે ત્યારે અન્ય એક બેઠકના સભ્ય 3 બાળકો થવાને કારણે સભ્ય પદેથી અમાન્ય ઠાર્યા હતા


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.