ETV Bharat / state

જૂનાગઢ માંગરોળના ખોડાદા ગામે સિંહ કૂવામાં ખાબકતા ફોરેસ્ટ ટીમે રેસ્ક્યૂુ કરી બહાર કાઢ્યો

author img

By

Published : Dec 21, 2020, 4:36 PM IST

Updated : Dec 21, 2020, 4:49 PM IST

જૂનાગઢ : જિલ્લાના માંગરોળના ખોડાદા ગામે એક ખુલ્લા 20 ફુટ ઉંડા કુવામાં સિંહ ખાબકતા ખેડૂત દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. સિંહ કુવામાં પડતાં ગામલોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા. જ્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યૂુ કરીને સિંહને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો.

જૂનાગઢ માંગરોળના ખોડાદા ગામે સિંહ કૂવામાં ખાબકયું, ફોરેસ્ટ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બહાર નિકાળ્યું
જૂનાગઢ માંગરોળના ખોડાદા ગામે સિંહ કૂવામાં ખાબકયું, ફોરેસ્ટ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બહાર નિકાળ્યું
  • ખોડાદા ગામે સિંહ કૂવામાં ખાબક્યો
  • ફોરેસ્ટ ટીમે રેસ્ક્યૂુ કરી બહાર કાઢ્યો
  • ગામલોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા

જૂનાગઢ : જિલ્લાના માંગરોળના ખોડાદા ગામે એક ખુલ્લા 20 ફુટ ઉંડા કુવામાં સિંહ ખાબકયો હતો. સિંહ કૂવામાં પડી ગયાની જાણ ખેડૂતને થતા ખેડૂત દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.

જૂનાગઢ માંગરોળના ખોડાદા ગામે સિંહ કૂવામાં ખાબકયું, ફોરેસ્ટ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બહાર નિકાળ્યું
જૂનાગઢ માંગરોળના ખોડાદા ગામે સિંહ કૂવામાં ખાબકયું, ફોરેસ્ટ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બહાર નિકાળ્યું

અમરાપુર એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યો

જ્યારે સિંહ કુવામાં પડતાં ગામલોકોનાં ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડયા હતા. જેમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્કયૂ કરીને સિંહને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ આ સિંહને રેસ્ક્યૂ કરી કુવામાંથી બહાર કાઢીને અમરાપુર એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો. ખોડાદાની સીમમાં છેલ્લાં ઘણાં સમયથી સિંહોનો વસવાટ જોવા મળી રહ્યો છે. અહીંના કુવા ખુલ્લા હોવાથી શિકારની શોધમાં કુવામાં સિંહ ખાબક્યો હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે.

  • ખોડાદા ગામે સિંહ કૂવામાં ખાબક્યો
  • ફોરેસ્ટ ટીમે રેસ્ક્યૂુ કરી બહાર કાઢ્યો
  • ગામલોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા

જૂનાગઢ : જિલ્લાના માંગરોળના ખોડાદા ગામે એક ખુલ્લા 20 ફુટ ઉંડા કુવામાં સિંહ ખાબકયો હતો. સિંહ કૂવામાં પડી ગયાની જાણ ખેડૂતને થતા ખેડૂત દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી હતી.

જૂનાગઢ માંગરોળના ખોડાદા ગામે સિંહ કૂવામાં ખાબકયું, ફોરેસ્ટ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બહાર નિકાળ્યું
જૂનાગઢ માંગરોળના ખોડાદા ગામે સિંહ કૂવામાં ખાબકયું, ફોરેસ્ટ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બહાર નિકાળ્યું

અમરાપુર એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યો

જ્યારે સિંહ કુવામાં પડતાં ગામલોકોનાં ટોળા પણ ઘટના સ્થળે ઉમટી પડયા હતા. જેમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્કયૂ કરીને સિંહને જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો. તેમજ આ સિંહને રેસ્ક્યૂ કરી કુવામાંથી બહાર કાઢીને અમરાપુર એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો. ખોડાદાની સીમમાં છેલ્લાં ઘણાં સમયથી સિંહોનો વસવાટ જોવા મળી રહ્યો છે. અહીંના કુવા ખુલ્લા હોવાથી શિકારની શોધમાં કુવામાં સિંહ ખાબક્યો હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે.

Last Updated : Dec 21, 2020, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.