ETV Bharat / state

માંગરોળ ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના ધાંધીયાથી લોકો ત્રસ્ત

માંગરોળઃ છેલ્લા ઘણા સમયથી માંગરોળ પંથકના ગામડાઓમાં વીજધાંધીયાથી લોકો કંટાળી ગયા છે. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો તેમજ નાના બાળકો વિજળી જવાના કારણે કંટાળી ગયા છે.

author img

By

Published : May 4, 2019, 2:29 PM IST

માંગરોળ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ધાંધીયાથી લોકો થયા ત્રસ્ત

જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા ગામડાઓને 24 કલાક વિજળી આપવા મોટીમોટી જાહેરાતો કરવામાં છે અને તેમને જ્યોતિગ્રામ નામ આપવામાં આવ્યું છે, પરંતુ આ જ્યોતિગ્રામ યોજના ફકત કાગળો ઉપર જ ચાલતી હોવાના આક્ષેપ સાથે માંગરોળ પંથકના ગોરેજ ગામના ગ્રામજનો કહી રહ્યા છે કે, છેલ્લા ઘણાં સમયથી રાત્રીના સમયે વિજળી જવાના કારણે અને બપોરના મનફાવે ત્યારે વિજળી ફરી પાછી આપવામાં આવે છે.

માંગરોળ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ધાંધીયાથી લોકો થયા ત્રસ્ત

જ્યારે પીજીવીસીએલના ઇજનેરને મૌખીક પૂછતાં જણાવ્યું કે, કોન્ટ્રાક્ટરનું 25 લાખ જેવું બીલ બાકી હોવાથી મેઇન્ટેનન્સ ખોરવાયું હતું. જ્યારે લોકો તો ઠીક છે પરંતુ મુંગા પશુઓ પાણી માટે વલખાં મારી રહયા છે. કૂવો છે, કૂવાના પાણી અને નર્મદાના પાણી પણ છે પરંતુ વિજળી ન હોવાથી હવાડાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ઉચ્ચ કક્ષાએથી આ બાબતનું નિરાકારણ થાય તેવી લોકમાંગ ઊઠી છે.

જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે સરકાર દ્વારા ગામડાઓને 24 કલાક વિજળી આપવા મોટીમોટી જાહેરાતો કરવામાં છે અને તેમને જ્યોતિગ્રામ નામ આપવામાં આવ્યું છે, પરંતુ આ જ્યોતિગ્રામ યોજના ફકત કાગળો ઉપર જ ચાલતી હોવાના આક્ષેપ સાથે માંગરોળ પંથકના ગોરેજ ગામના ગ્રામજનો કહી રહ્યા છે કે, છેલ્લા ઘણાં સમયથી રાત્રીના સમયે વિજળી જવાના કારણે અને બપોરના મનફાવે ત્યારે વિજળી ફરી પાછી આપવામાં આવે છે.

માંગરોળ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ધાંધીયાથી લોકો થયા ત્રસ્ત

જ્યારે પીજીવીસીએલના ઇજનેરને મૌખીક પૂછતાં જણાવ્યું કે, કોન્ટ્રાક્ટરનું 25 લાખ જેવું બીલ બાકી હોવાથી મેઇન્ટેનન્સ ખોરવાયું હતું. જ્યારે લોકો તો ઠીક છે પરંતુ મુંગા પશુઓ પાણી માટે વલખાં મારી રહયા છે. કૂવો છે, કૂવાના પાણી અને નર્મદાના પાણી પણ છે પરંતુ વિજળી ન હોવાથી હવાડાઓ ખાલીખમ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે ઉચ્ચ કક્ષાએથી આ બાબતનું નિરાકારણ થાય તેવી લોકમાંગ ઊઠી છે.

જુનાગઢ માંગરોળ ગ્રામ્ય વિસ્તારમાં વિજ ધાંધીયાથી લોકો થયા ત્રસ્ત
છેલ્લા ઘણા સમયથી માંગરોળ પંથકના ગામડાઓમાં વીજધાંધીયાથી લોકો કંટાળીગયાછે હાલમાં ઉનાળાની કાળજાળ ગરમીમાં લોકો તેમજ નાના બાળકો વિજળી ગુલ થવાના કારણે કંટાળી ગયા છે જયારે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકાર દવારા ગામડાઓને 24 કલાક વિજળી આપવા મોટીમોટી જાહેરાતો કરાઇ છે અને તેમને જયોતી ગ્રામ નામ આપવામાં આવ્યું છે પરંતુ આ જયોતિગ્રામ યોજના ફકત કાગળો ઉપરજ ચાલતી હોવાના આક્ષેપ સાથે માંગરોળ પંથકના ગોરેજ ગામના  ગ્રામજનો કહી રહયા છે કે છેલ્લા ઘણા સમયથી રાત્રીના લાઇટ ગુલ થયજાય છે અને બપોરના મનપડે ત્યારે લાઇટ ફરીપાછી આપેછે જયારે પીજીવીસીએલના ઇજનેરને મૌખીત પુછતાં જણાવાયું છે કે કોન્ટ્રાકટરના 25 લાખ જેવું બીલ બાકી હોવાથી મેન્ટેન ખોરવાયું હોવાનું જણાવાયું છે જયારે લોકોતો ઠીક છે પરંતું મુંગા પશુઓ પાણીમાટે વલખાં મારી રહયા છે કુવોછે કુવામાંપાણી અને નર્મદાનું પાણી પણ છે પરંતું લાઇટ ન હોવાથી અવેડાઓ ખાલીખમ જોવા માળી રહયા છે ત્યારે હવે જો ઉચ કક્ષાએથી આ બાબતનું નિરાકારણ થાય તેવી લોકમાંગ ઉઠી છે સંજય વ્યાસ જુનાગઢ



વિજયુલ  ftp.     GJ 01 jnd rular  04 =05=2019 mangrol  નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.