ETV Bharat / state

કેશોદના વેપારીઓ પાણીથી વંચિત, ચુંટણી બહિષ્કારની આપી ચિમકી

જુનાગઢઃ કેશોદના સુતારવાવ ચોકમાં આવેલા બોરની ઈલેક્ટ્રીક મોટર ખરાબ થતા બોરમાંથી મોટર બહાર કાઢવા માટે બોરની બાજુમાં આવેલ PGVCL દ્વારા ઉભા કરેલા સુરક્ષા ઝાળી અડચણરૂપ બને છે. જે બાબતે રજુઆત કરતા હજુ સુધી ઝાળી હટાવવામાં આવેલ ન હોવાથી વેપારીઓ સ્થાનિક રહેવાસીઓ 5 મહીનાથી પાણીની સુવિધાથી વંચિત રહ્યા છે. ચોકના રહેવાસીઓ અને વેપારીએ તાત્કાલિક પાણીના પ્રશ્નનો ઉકેલ નહી આવે તો ચુંટણી બહિષ્કારની ચિમકી પણ ઉચ્ચારી છે.

author img

By

Published : Apr 4, 2019, 9:27 AM IST

સ્પોટ ફોટો

કેશોદના સુતારવાવ ચોકમા પાણીના બોરમાથીપાણીની વ્યવસ્થા કરવામાં આવતી છે. પરંતુ તે બોરમાં ઈલેક્ટ્રીક મોટર ખરાબ થતા બોરમાંથી ઈલેક્ટ્રીક મોટર બહાર કાઢવા માટે બોરની બાજુમાં આવેલ PGVCLદ્વારા ઉભા કરેલ ઈલેક્ટ્રીક પોલમા લગાવેલ સુરક્ષા ઝાળી અડચણરૂપ હોવાથીજેથી ઈલેક્ટ્રીક મોટર બોર બહાર કાઢી શકાતી નથી. જે બાબતે રજુઆત કરતા PGVCLદ્વારાહજુ સુધી ઝાળીહટાવવામાં આવેલ ન હોવાથી વેપારીઓ સ્થાનિક રહેવાસીઓ 5મહીનાથી પાણીની સુવિધાથી વંચિત રહ્યા છે.

કેશોદનાવેપારીઓએ ચુંટણી બહિષ્કારની આપી ચિમકી

આ બાબતે નગરપાલિકા કચેરીમાં 4થી 5વખત રજુઆત કરવાછતા નગરપાલિકા તંત્રએPGVCLતંત્રને ખો આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થવામાગે છે.જે બાબતે સુતારવાવ ચોકના રહેવાસીઓ અને વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સાથે તાત્કાલિક પાણીના પ્રશ્નનો ઉકેલ નહી આવે તો વેપારીઓએ ચુંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.

કેશોદના સુતારવાવ ચોકમા પાણીના બોરમાથીપાણીની વ્યવસ્થા કરવામાં આવતી છે. પરંતુ તે બોરમાં ઈલેક્ટ્રીક મોટર ખરાબ થતા બોરમાંથી ઈલેક્ટ્રીક મોટર બહાર કાઢવા માટે બોરની બાજુમાં આવેલ PGVCLદ્વારા ઉભા કરેલ ઈલેક્ટ્રીક પોલમા લગાવેલ સુરક્ષા ઝાળી અડચણરૂપ હોવાથીજેથી ઈલેક્ટ્રીક મોટર બોર બહાર કાઢી શકાતી નથી. જે બાબતે રજુઆત કરતા PGVCLદ્વારાહજુ સુધી ઝાળીહટાવવામાં આવેલ ન હોવાથી વેપારીઓ સ્થાનિક રહેવાસીઓ 5મહીનાથી પાણીની સુવિધાથી વંચિત રહ્યા છે.

કેશોદનાવેપારીઓએ ચુંટણી બહિષ્કારની આપી ચિમકી

આ બાબતે નગરપાલિકા કચેરીમાં 4થી 5વખત રજુઆત કરવાછતા નગરપાલિકા તંત્રએPGVCLતંત્રને ખો આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થવામાગે છે.જે બાબતે સુતારવાવ ચોકના રહેવાસીઓ અને વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. સાથે તાત્કાલિક પાણીના પ્રશ્નનો ઉકેલ નહી આવે તો વેપારીઓએ ચુંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.

એંકર -  

જુનાગઢ કેશોદના સુતારવાવ ચોકમાં પાંચ મહીનાથી પાણી વિતરણ બંધ 
વેપારીઓએ ચુંટણી બહિષ્કારની આપી ચિમકી  
વિ. ઓ.  
કેશોદના સુતારવાવ ચોકમાં કુવો આવેલછે જે કુવાની બાજુમાં પાણીનો બોર આવેલછે જે બોરમાંથી પાણીના ટાંકામા પાણી ભરવામાં આવેછે કુવાની બાજુમાં સાર્વજનિક નળ મુકવામાં આવ્યા છે જયા વર્ષોથી નળ દ્વારા પાણી આપવામાં આવતું હતું જે નળ દ્વારા આજુબાજુના રહેવાસીઓ દુકાનદારો પાણી ભરતા હતા 
જે પાણીના બોરમાંથી પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હતી તે બોરમાં ઈલેક્ટ્રીક મોટર ખરાબ થતા બોરમાંથી ઈલેક્ટ્રીક મોટર બહાર કાઢવા માટે બોરની બાજુમાં આવેલ પીજીવીસીએલ દ્વારા ઉભા કરેલ ઈલેક્ટ્રીક પોલમા લગાવેલ સુરક્ષા ઝાળી અડચણરૂપ થતી હોય જેથી ઈલેક્ટ્રીક મોટર બોર બહાર કાઢી શકાતી નથી જે બાબતે રજુઆત કરતા પીજીવીસીએલ દ્વારા સ્થળ તપાસ કરેલ હોય પણ હજુ સુધી ઝારી હટાવવામાં આવેલ ન હોવાથી વેપારીઓ સ્થાનિક રહેવાસીઓ પાંચ મહીનાથી પાણીની સુવિધાથી વંચિત રહયાછે આ બાબતે નગરપાલિકા કચેરીમાં ચારથી પાંચ વખત રજુઆત કરવામાં આવી છે છતા નગરપાલિકા તંત્ર  જણાવેછે કે પીજીવીસીએલ તંત્ર બોરની બાજુમાં આવેલ ઈલેક્ટ્રીક પોલની સુરક્ષા ગાર્ડ હટાવશે તો બોરમાંથી ઈલેક્ટ્રીક મોટર બહાર કાઢી રીપેરીંગ થયા બાદ પાણી વિતરણ કરવામાં આવશે ત્યારે નગરપાલિકા દ્વારા પીજીવીસીએલ તંત્રને ખો આપી પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માંગતા હોય જે બાબતે સુતારવાવ ચોકના રહેવાસીઓ અને વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે આ બાબતે નગરપાલિકા દ્વારા વહેલી તકે પાણીનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરી રહયાછે સાથે તાત્કાલિક પાણીના પ્રશ્નનો ઉકેલ નહી આવે તો વેપારીઓએ ચુંટણી બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે સંજય વ્યાસ જુનાગઢ


બાઇટ - હરેશ ભરડવા (વેપારી) 

વિજયુલ  ftp.      GJ 01 jnd rular  03 =04=2019  keshod panono pokar  નામના ફોલ્ડરમાં
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.