ETV Bharat / state

જવાહર ચાવડાએ રમુજી અંદાજથી પોતાની ભૂલનો સ્વીકાર કર્યો

જૂનાગઢઃ પત્રકારોને લઈને કરેલા નિવેદન બાદ સમગ્ર પત્રકાર જગતની નારાજગી ભોગવી રહેલા ભાજપમાં તાજા જ ભળેલા કેબિનેટ કક્ષપ્રધાન જવાહર ચાવડાએ રમુજી રીતે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો, અને સાથે જ તળપદી ભાષામાં પણ હવે બોલતા ધ્યાન રાખશે તેવુ જણાવ્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 26, 2019, 3:09 AM IST

ગીરસોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળ ખાતે યોજાયેલ જૂનાગઢ લોકસભા સીટ માટેના વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપવા નવનિયુક્ત કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ પોતાના વકતવ્ય દરમિયાન પત્રકારો માટે તેમના દ્વારા કરવામાં આવેલા નિવેદન બાબતે થયેલવિવાદને તળપદી ભાષાના બહાના હેઠળ આવરી લેવા પ્રયત્ન કર્યો હતો.તો સાથે જ તેમણે આ બનાવ પરથી જ્ઞાન થયું અને ભાન પણ થયું તેમ જણાવ્યું હતું.

જવાહર ચાવડાએ રમુજી અંદાજથી સ્વીકારી ભૂલ


ત્યારે પોતાના દ્વારા આપેલા નિવેદન પર દિલગીરી પણ વ્યક્તિ કરી હતી.પોતાના રમુજી અંદાજમાં વાતાવરણને આનંદ મઈ બનાવી દીધુ હતું.

ગીરસોમનાથ જિલ્લાના મુખ્યમથક વેરાવળ ખાતે યોજાયેલ જૂનાગઢ લોકસભા સીટ માટેના વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપવા નવનિયુક્ત કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ પોતાના વકતવ્ય દરમિયાન પત્રકારો માટે તેમના દ્વારા કરવામાં આવેલા નિવેદન બાબતે થયેલવિવાદને તળપદી ભાષાના બહાના હેઠળ આવરી લેવા પ્રયત્ન કર્યો હતો.તો સાથે જ તેમણે આ બનાવ પરથી જ્ઞાન થયું અને ભાન પણ થયું તેમ જણાવ્યું હતું.

જવાહર ચાવડાએ રમુજી અંદાજથી સ્વીકારી ભૂલ


ત્યારે પોતાના દ્વારા આપેલા નિવેદન પર દિલગીરી પણ વ્યક્તિ કરી હતી.પોતાના રમુજી અંદાજમાં વાતાવરણને આનંદ મઈ બનાવી દીધુ હતું.

Intro:પત્રકારો ને લઈને કરેલા નિવેદન બાદ સમગ્ર પત્રકારજગત ની નારાજગી ભોગવી રહેલા ભાજપ માં તાજા જ ભળેલા કેબિનેટ કક્ષા મંત્રી જવાહર ચાવડાએ રમુજી રીતે પોતાની ભૂલ નો સ્વીકાર કર્યો અને સાથેજ તળપદી ભાષા માં પણ હવે બોલતા ધ્યાન રાખશે તેવુ જણાવ્યું, તો સાથેજ આ ઘટના માં તેમના પત્ની નું રીએક્શન કહી અને હજાર સર્વે ને ખડખડાટ હસાવ્યા....


Body:ગીરસોમનાથ જિલ્લા ના મુખ્યમથક વેરાવળ ખાતે યોજાયેલ જૂનાગઢ લોકસભા સીટ માટેના વિજય વિશ્વાસ સંમેલન માં હાજરી આપવા નવનિયુક્ત કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા એ પોતાના વકતવ્ય દરમિયાન પત્રકારો માટે તેમના દ્વારા કરવામાં આવેલા નિવેદન બાબતે થયેલ આખા વિવાદ ને તળપદી ભાષા ના બહાના હેઠળ આવરી લેવા પ્રયત્ન કરેલ તો સાથેજ તેમણે આ બનાવ પરથી જ્ઞાન થયું અને ભાન પણ થયું તેમ જણાવેલ . મંચ પરથી પોતાની દિલગીરી વ્યક્ત કરવા ઉપરાંત તેમણે એવું તે કૈક જણાવ્યું કે હજાર સર્વે ખળખડાટ હસી પાળ્યા, તેમણે જણાવ્યુ કે પોતે આમ તળપદી ભાષા માં પોતાના પત્ની સાથે 30 વર્ષ થી વાતો કરતા કે "તારો બાપ" આમ કે તેમ જ્યારે મીડિયા માં જવાહર ચાવડા વિવાદમાં આવ્યા ત્યારે તેમના પત્ની ખૂબ ખુશ થયા અને તેમણે જવાહર ચાવડા ને કહ્યું કે 30 વર્ષ થી મારી સાથે આમ વાતો કરો છો 30 કલાકમાં શાન ઠેકાણે આવી ગઈ ને?


Conclusion:ત્યારે પોતાના દ્વારા થયેલા નિવેદન પર જવાહર ચાવડા એ દિલગીરી પણ વ્યક્તિ કરી અને પોતાના રમુજી અંદાજ માં વાતાવરણ ને આનંદ મઈ બનાવી દીધેલું. ત્યારે વિધાનસભા માં સૌરાષ્ટ્ર ના આ તળપદા પ્રધાન કેવા કિસ્સાઓ બનાવે છે તે સમય જ બતાવશે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.