ETV Bharat / state

બહુ ચર્ચિત મગફળી કૌભાંડમાં સરકારના પાપનો ઘડો ફુટ્યો

જૂનાગઢ: જિલ્લામાં વર્ષ 2016-17માં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં મોટા કૌભાંડો થયા હતા. મગફળી સાથે ધુળ, ઢેફા, કાંકરા, ફોફા કાંધુ વગેરે ભેળવી વેપારીઓએ અને સરકારના મળતીયાઓએ લાંચ લઇ મોટુ કૌભાંડ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ હતી. કોંગ્રેસ દ્વારા ગોદામની બહાર ધરણાના કાર્યક્રમ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા ભીનું સંકેલવા અને કૌભાંડને છુપાવી મગન ઝાલાવાડિયા સહીત કેટલાક લોકો સામે ગુનો નોંધી, તપાસ સમિતિની રચના કરી મામલો રફેદફે કરવામા આવ્યો હતો.

author img

By

Published : Jun 21, 2019, 10:26 PM IST

બહુ ચર્ચિત મગફળી કૌભાંડમાં સરકારના પાપનો ઘડો ફુટ્યો

મગફળીનુ કૌભાંડ થયુ હતુ તે સમયે કોંગ્રેસ માગ કરી રહી હતી કે મગફળીના જેટલા ગોડાઉન ભરેલા છે તે તમામની તપાસ થવી જોઈએ. પરંતુ, રાજ્ય સરકારે તપાસ કરીશું કહી બધા જ ગોડાઉનને તાળા મારી દીધા હતા. પોરબંદરમાં મગફળી ભરેલા ગોડાઉન પર અર્જુનભાઈ મોઢવાડિયા, પાલભાઈ આંબલિયા દ્વારા મીડિયા સાથે રાખી જનતા રેડ કરવામાં આવી હતી તો કોંગ્રેસના આગેવાનો પર પોલીસ કેસ કરવામાં આવ્યો હતો.

બહુ ચર્ચિત મગફળી કૌભાંડમાં સરકારના પાપનો ઘડો ફુટ્યો

સરકાર દ્વારા ભીનું સંકેલવા અને કૌભાંડો છુપાવવા ગોડાઉનને તાળા મારી તપાસનું નાટક કરવામાં આવ્યુ હતું. તેના પરથી સાબિત થાય છે કે, સરકાર દ્વારા જ આ કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. એટલે જ સરકાર દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કોઈ તપાસ કરવામાં ન આવી જેના કારણે આ કૌભાંડ દબાઇ ગયું હતું.

હાલમાં રાજ્ય સરકાર તે મગફળીની હરરાજી કરી વેપારીઓને વેંચી રહ્યા છે. ત્યારે તે ગોડાઉન ખોલવાની ફરજ પડી હતી. તે ગોડાઉન ખોલતા તેમાંથી ભાજપ સરકાર દ્રારા મગફળી ખરીદી કૌભાંડનો પાપનો ઘડો ફુટ્યો છે.

ટેકાના ભાવે ખરીદેલી મગફળી બરેલુ કચ્છના ગાંધીધામનુ ગોડાઉન ખોલવામાં આવ્યુ છે. તેમાં પડેલી મગફળી જોઈ ત્યારે ખબર પડે કે અત્યાર સુધી બહાર આવેલી વિગતો તો હીમશીલાની ટોચ જેવી હતી. જેમાં મગફળી તો છે જ નહીં ધુળ કે ઢેફા પણ નથી. મગફળીના ફોફા, રેતી, કાકરી, કાકરા અને પત્થર જ જોવા મળે છે.

મગફળીનુ કૌભાંડ થયુ હતુ તે સમયે કોંગ્રેસ માગ કરી રહી હતી કે મગફળીના જેટલા ગોડાઉન ભરેલા છે તે તમામની તપાસ થવી જોઈએ. પરંતુ, રાજ્ય સરકારે તપાસ કરીશું કહી બધા જ ગોડાઉનને તાળા મારી દીધા હતા. પોરબંદરમાં મગફળી ભરેલા ગોડાઉન પર અર્જુનભાઈ મોઢવાડિયા, પાલભાઈ આંબલિયા દ્વારા મીડિયા સાથે રાખી જનતા રેડ કરવામાં આવી હતી તો કોંગ્રેસના આગેવાનો પર પોલીસ કેસ કરવામાં આવ્યો હતો.

બહુ ચર્ચિત મગફળી કૌભાંડમાં સરકારના પાપનો ઘડો ફુટ્યો

સરકાર દ્વારા ભીનું સંકેલવા અને કૌભાંડો છુપાવવા ગોડાઉનને તાળા મારી તપાસનું નાટક કરવામાં આવ્યુ હતું. તેના પરથી સાબિત થાય છે કે, સરકાર દ્વારા જ આ કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. એટલે જ સરકાર દ્વારા ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કોઈ તપાસ કરવામાં ન આવી જેના કારણે આ કૌભાંડ દબાઇ ગયું હતું.

હાલમાં રાજ્ય સરકાર તે મગફળીની હરરાજી કરી વેપારીઓને વેંચી રહ્યા છે. ત્યારે તે ગોડાઉન ખોલવાની ફરજ પડી હતી. તે ગોડાઉન ખોલતા તેમાંથી ભાજપ સરકાર દ્રારા મગફળી ખરીદી કૌભાંડનો પાપનો ઘડો ફુટ્યો છે.

ટેકાના ભાવે ખરીદેલી મગફળી બરેલુ કચ્છના ગાંધીધામનુ ગોડાઉન ખોલવામાં આવ્યુ છે. તેમાં પડેલી મગફળી જોઈ ત્યારે ખબર પડે કે અત્યાર સુધી બહાર આવેલી વિગતો તો હીમશીલાની ટોચ જેવી હતી. જેમાં મગફળી તો છે જ નહીં ધુળ કે ઢેફા પણ નથી. મગફળીના ફોફા, રેતી, કાકરી, કાકરા અને પત્થર જ જોવા મળે છે.

*બહુ ચર્ચિત મગફળી કૌભાંડમાં   સરકારનો પાપનો ઘડો ફુટ્યો*

*હરરાજી દ્વારા વેપારીઓને મગફળીનું વેચાણ કરતા ભાંડાફોડ થયો*

*ગુજરાત કીસાન કોંગ્રેસ દ્વારા મગફળીના ગોડાઉન પર જનતા રેડ કરતા કૌભાંડ સામે આવ્યુ*

*સૌરાષ્ટ્ર માર્કેટીંગ યાર્ડ વેપારી એસોસીએશન ના પ્રમુખ અતુલ કામાણી અને ખેડુત આગેવાન રતનસીંહ ડોડીયા જનતા રેડમાં સાથે રહયા*

*મગફળીના ફોફા,  કાકરા અને મોટા પથ્થરાઓ બારદાન માંથી નીકળ્યા*

*જે રીતે સરકાર કૌભાંડ ભીનું સંકેલવા પ્રયાસ કરતી હતી એ અને અત્યારે સામે આવેલી હકીકતો પરથી તો એવુ લાગે છે કે સરકાર દ્વારા જ આ કૌભાંડ આચરવામાં આવ્યું છે*

      વર્ષ 2016-17માં ટેકાના  ભાવે મગફળીની ખરીદીમાં મોટા કૌભાંડો થયા હતા મગફળી સાથે ધુળ, ઢેફા, કાંકરા, ફોફા કાંધુ વગેરે ભેળવી વેપારીઓએ, સરકારના મળતીયાઓએ ખુબ મલાઈ તારવી લઈ મોટુ કૌભાંડ કર્યાની ફરિયાદ નોંધાઇ હતી કોંગ્રેસ દ્વારા ગોદામ ની બહાર ધરણાના કાર્યક્રમ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો  સરકાર દ્વારા ભીનું સંકેલવા અને આખા કૌભાંડ પર પળદો પાડી દેવા મગન ઝાલાવાડિયા સહીત કેટલાક લોકો સામે ગુનો નોંધી, તપાસ સમિતિ ની રચના કરી મામલો રફેદફે કરવામા આવ્યો  હતો
       ત્યારે પણ કોંગ્રેસ માંગ કરી રહી હતી કે જેટલા ગોડાઉન મગફળીના ભરેલા છે તેની તમામની તપાસ થવી જોઈએ પરંતુ રાજ્ય સરકારે તપાસ કરશું  કહીને બધા જ ગોડાઉન ને તાળા મારી દીધા હતા પોરબંદરમાં મગફળી ભરેલા  ગોડાઉન પર અર્જુનભાઈ મોઢવાડિયા, પાલભાઈ આંબલિયા દ્વારા મીડિયા સાથે રાખી જનતા રેડ કરવામાં આવી હતી તો કોંગ્રેસના આગેવાનો પર પોલીસ કેસ કરવામાં આવ્યો હતો 
         સરકાર દ્વારા ભીનું સંકેલવા અને કૌભાંડો છુપાવવા ગોડાઉન ને તાળા મારી તપાસનુ નાટક કરવામાં આવ્યુ હતું તે આના પરથી સાબિત થાય છે, સરકાર દ્વારા જ આ કૌભાંડ આચરવામાં આવ્યું હતુ એટલે જ સરકાર દ્વારા ભીનું  સંકેલવા પ્રયાસ કરવામાં આવ્યા,  કોઈ તપાસ  કરવામાં ન આવી જેના કારણે આખુંય કૌભાંડ દબાવી ગયુ હતુ
          અત્યારે રાજ્ય સરકાર દ્વારા એ મગફળીની હરરાજી કરી વેપારીઓને વેચી રહ્યા છે ત્યારે એ ગોડાઉન ખોલવાની ફરજ પડી હતી એ ગોડાઉન ખોલતા તેમાંથી ભાજપ સરકાર દ્રારા મગફળી ખરીદી કૌભાંડનો પાપનો ઘડો ફુટ્યો છે 
       ટેકાના ભાવે ખરીદેલી મગફળી બરેલુ કચ્છ ના ગાંધીધામના ગોડાઉન ખોલવામાં આવ્યુ છે અને તેમાં પડેલી મગફળી જોઈ ત્યારે ખબર પડે કે અત્યાર સુધી બહાર આવેલી વિગતો તો હીમશીલાની ટોચ જેવી હતી 
        અત્યારે  ગાંધીધામના ગોડાઉન ખોલવામાં આવતા જે મગફળી જોવા મળી રહી છે તેમાં મગફળી તો છે જ નહીં ધુળ કે ઢેફા પણ નથી મગફળીના ફોફા અને રેતી, કાકરી, કાકરા અને પથ્થર જ જોવા મળે છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.