ETV Bharat / state

જીવ અને શિવના મિલન સમું ગંગેશ્વર - 5000 વર્ષ પુરાણું ગંગેશ્વર મહાદેવ મંદિર

જૂનાગઢ: શ્રાવણ માસમાં જીવ અને શિવના અનોખા મિલન સમા દિવના ગંગેશ્વર મહાદેવનો અનેરો મહિમા છે. દિવમાં એક તરફ સતત ગતિમાં રહેતો મેરામણ તો બીજી તરફ આ ગતિને નિયંત્રિત કરતાં ગંગેશ્વર મહાદેવના દર્શન માત્રથી જ દરેક મનોકામના સિદ્ધ થાય છે. તો આવો જાણીએ ગંગેશ્વર મહાદેવના મંદિર વિશે ભક્તે શું કહ્યું...

Gangeshwar mahadev
author img

By

Published : Aug 26, 2019, 10:03 AM IST

આશરે 5000 વર્ષ પુરાણું ગંગેશ્વર મહાદેવ મંદિરનું સ્થાપન પ્રાચીન કાળમાં પાંડવોના વનવાસ દરમિયાન કરવામાં આવ્યું હોવાનું મનાય છે. દિવના દરિયાકાંઠે કોઇ શિવમંદિર નહીં હોવાને કારણે પાંડવો દ્વારા અહીં તેમના શરીરના કદ પ્રમાણે શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. અહીં ભોળાનાથ ગંગેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે. સોલંકી યુગમાં સ્થપાયેલા આ મંદિરમાં પ્રાચિન કાળથી કોઇ પૂજારી ન હોવાને કારણે અહીં આવતા દર્શનાર્થીઓ ગંગેશ્વર મહાદેવની મુક્ત મને પૂજા કરે છે અને અહીં દૂર-દૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે.

જીવ અને શિવના મિલન સમું ગંગેશ્વર

ગંગેશ્વર મહાદેવનો ઉલ્લેખ સ્કંધ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. જ્યાં મહાદેવને ખુદ મેરામણ અભિષેક કરવા તલપાપડ હોય તેવું પ્રાચીન અને વિશ્વનું એક માત્ર મંદિર જ્યાં ભક્તોની વર્ષ દરમિયાન દર્શન માટે લાંબી કતારો લાગે છે.

આશરે 5000 વર્ષ પુરાણું ગંગેશ્વર મહાદેવ મંદિરનું સ્થાપન પ્રાચીન કાળમાં પાંડવોના વનવાસ દરમિયાન કરવામાં આવ્યું હોવાનું મનાય છે. દિવના દરિયાકાંઠે કોઇ શિવમંદિર નહીં હોવાને કારણે પાંડવો દ્વારા અહીં તેમના શરીરના કદ પ્રમાણે શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. અહીં ભોળાનાથ ગંગેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે. સોલંકી યુગમાં સ્થપાયેલા આ મંદિરમાં પ્રાચિન કાળથી કોઇ પૂજારી ન હોવાને કારણે અહીં આવતા દર્શનાર્થીઓ ગંગેશ્વર મહાદેવની મુક્ત મને પૂજા કરે છે અને અહીં દૂર-દૂરથી ભક્તો દર્શનાર્થે આવે છે.

જીવ અને શિવના મિલન સમું ગંગેશ્વર

ગંગેશ્વર મહાદેવનો ઉલ્લેખ સ્કંધ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. જ્યાં મહાદેવને ખુદ મેરામણ અભિષેક કરવા તલપાપડ હોય તેવું પ્રાચીન અને વિશ્વનું એક માત્ર મંદિર જ્યાં ભક્તોની વર્ષ દરમિયાન દર્શન માટે લાંબી કતારો લાગે છે.

Intro:જીવ અને શિવના અનોખા મિલન સમું દીવનું ગંગેશ્વર મહાદેવ જેમાં ભક્તો ધરાવે છે અનોખી શ્રદ્ધા Body:જીવ અને શિવના અનોખા સંગમ સમાં દીવમાં બિરાજતા ગંગેશ્વર મહાદેવ એક તરફ સતત ગતિમાં રહેતો મેરામણ તો બીજી તરફ આ ગતિને નિયંત્રિત કરતા ગંગેશ્વર મહાદેવના શ્રાવણ માસમાં દર્શન કરીને દર્શનાર્થીઓ પાવન થાય છે.

આશરે 5000 વર્ષ પુરાણું ગંગેશ્વર મહાદેવ મંદિરનું સ્થાપન પ્રાચીન કાળમાં પાંડવોના વનવાસ દરમીયાન કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે દીવના દરિયા કાંઠે પાંડવો જયારે વનવાસ દરમીયાન અહી આવ્યા ત્યારે તેમની ટેક પ્રમાણે શિવના દર્શન કાર્ય બાદજ પાંડવો ભોજન ગ્રહણ કરતા પરંતુ દીવના દરિયા કાંઠે કોઈ શિવ મંદિર નહિ હોવાને કારને પાંડવો દ્વારા અહી તેમના શરીરના કદ પ્રમાણે દરિયા કાંઠે આવેલા મીઠા પાણીના એક કુંડ પાસે શિવલીંગની સ્થાપના કરી ત્યારથી અહી ભોલાનાથ ગંગેશ્વર મહાદેવ તરીકે પૂજાય છે જયારે દીવના દરિયા કાંઠે ગંગેશ્વર મહાદેવનું સ્થાપન કરવામાં આવ્યું ત્યારે અહીંથી દરિયો ઘણો દુર હતો પણ કાળક્રમે દરિયાનો વિસ્તાર વધતા ગંગેશ્વર મહાદેવ હાલ દરિયાના કાંઠે બિરાજતા થયા છે।

પાંડવોના વનવાસ દરમીયાન શિવલિંગના સ્થાપન સમયે દીવના દરિયા કાંઠે આવેલા મીઠા પાણીના કુંડમાં સફેદ પાણી હતું જેને લઈને આહીના મહાદેવને ગંગા સ્વરૂપ નામ પાંડવો દ્વારા આપવામાં આવ્યું હોવાનું પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે શિખર વગરના આ મંદિર પર શિખર બાંધવાના અનેક વખત પ્રયાશો કરવામાં આવ્યા હતા પણ આજદિન સુધી મંદિરને શિખર બદ્ધ કરવામાં સફળતા મળી નથી સ્કંધપુરાણમાં પણ ગણેશ્વર મહાદેવનો ઉલેખ કરવામાં આવ્યો છે તેમજ આ મંદિર સોલંકી યુગમાં બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે પ્રાચીન કાળથી અહી કોઈ કાયમી પુજારી ન હોવાને કારને અહી આવતા દર્શનાર્થીઓ ગંગેશ્વર મહાદેવની પૂજા મુક્ત મને કરે છે દીવ ફરવા આવતા પ્રવાસીઓ અહી આવીને ભક્તિમય માહોલમાં ખોવાઈ જાય છે ગંગેશ્વર મહાદેવના સાનિધ્યમાં આખું વર્ષ માનવ મહેરામણ ઉમટી મ્હાદેના દર્શન કરીને ભાવ વિભોર થાય છે।

બાઈટ - 01 કમલેશ્વર,શિવભક્ત કેરાલા

બાઈટ - 02 પ્રસાદ રાવ,શિવભક્ત ઔરંગાબાદ

બાઈટ - 03 રમેશ રાવલ,શિવભક્ત દીવ
Conclusion:જ્યા મહાદેવને ખુદ મેરામણ અભિષેક કરવા તલપાપડ હોય તેવું પ્રાચીન અને વિશ્વનું એક માત્ર મંદિર જ્યા ભક્તોની વર્ષ દરમિયાન દર્શન માટે લાગે છે લાંબી કતારો
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.