જૂનાગઢ : કોરોના વાઇરસને કારણે સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ લોકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે લોકોની અવર જ્વર બંધ થતા વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ખુબ જ ઘટી જવા પામ્યું છે, ત્યારે વાતાવરણમાં આવેલા સકારાત્મક ફેરફારોને લઈને હવે જંગલ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળતા કેટલાક પ્રાણીઓ આજે મુક્ત રીતે હરતા ફરતા જોવા મળી રહ્યા છે. જે પૈકીનું એક કેમિલિયોન આજે ગીર વિસ્તારમાં જોવા મળ્યું હતું.
લોકડાઉનની પર્યાવરણ પર જોવા મળી સકારાત્મક અસર, ગીર વિસ્તારમાં જોવા મળ્યું કેમિલિયોન - જૂનાગઢ
કોરોના વાઇરસ બાદ સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ લોકડાઉન જોવા મળી રહ્યું છે. આ લોકડાઉનની સકારાત્મક અસરો ગીર વિસ્તારના જંગલોમાં જોવા મળી રહી છે. પ્રદુષની અસરો ઓછી થયા બાદ જંગલ વિસ્તારમાં લોકોની અવર જ્વર બંધ થતા ભાગ્યે જ જોવા મળતું કેમિલિયોન આજે મુક્ત પણે જોવા મળી રહ્યું હતું.
![લોકડાઉનની પર્યાવરણ પર જોવા મળી સકારાત્મક અસર, ગીર વિસ્તારમાં જોવા મળ્યું કેમિલિયોન ગીર વિસ્તારમાં જોવા મળ્યું કેમિલિયોન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6726901-569-6726901-1586434210924.jpg?imwidth=3840)
ગીર વિસ્તારમાં જોવા મળ્યું કેમિલિયોન
જૂનાગઢ : કોરોના વાઇરસને કારણે સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ લોકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે લોકોની અવર જ્વર બંધ થતા વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ખુબ જ ઘટી જવા પામ્યું છે, ત્યારે વાતાવરણમાં આવેલા સકારાત્મક ફેરફારોને લઈને હવે જંગલ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળતા કેટલાક પ્રાણીઓ આજે મુક્ત રીતે હરતા ફરતા જોવા મળી રહ્યા છે. જે પૈકીનું એક કેમિલિયોન આજે ગીર વિસ્તારમાં જોવા મળ્યું હતું.
ગીર વિસ્તારમાં જોવા મળ્યું કેમિલિયોન
ગીર વિસ્તારમાં જોવા મળ્યું કેમિલિયોન